January 5th 2022

શિવ ભોલેભંડારી

 મોટા ભાગના લોકોને નહિ ખબર હોય કે ભગવાન શિવ અને શંકર બંને અલગ અલગ સ્વરૂપ છે, જાણી લો ભેદ
.           .શિવ ભોલેભંડારી

તાઃ૫/૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રકૃપાળુ ભગવાનનો દેહ જગતમાં પુંજાય,એ શંકર ભગવાન કહેવાય
મળેલમાનવદેહને શ્રધ્ધારાખીને શિવલીંગપર,દુધ અર્ચના કરી વંદન કરાય
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
પવિત્ર શક્તિશાળી દેવકહેવાય,જે ભારતમાં ગંગાને કૃપાએ વહાવી જાય
ગંગાએ પવિત્રનદી ભારતમાં,જેના પાણીનીઅર્ચના દેહનેમુક્તિ આપીજાય
પવિત્ર નદી જટાથી વહાવી ભારતમાં,એ શંકર ભગવાનની કૃપા કહેવાય
હિમાલયની પુત્રી પાર્વતી એ ભોલેભંડારી,શંકર ભગવાનની પત્નીથઈજાય
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
ભારતનીભુમીને પવિત્રકરવા ભગવાન,અનેકદેહથી જન્મલઈને કૃપાકરીજાય
જગતમાં હિંદુધર્મની જ્યોત પ્રગટી,જ્યાં પરમાત્માની પવિત્ર ક્રૂપા થઈજાય
ભગવાને અનેકદેહ લીધા ધરતીપર,જેમની શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાકરાય
જીવના મળેલ માનવદેહને કર્મનો સંબંધમળે,જે જન્મમરણથી મળતોજાય
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
પવિત્ર શંકરભગવાનને શિવ ભોલેભંડારી કહેવાય,એ પવિત્રકૃપાળુ કહેવાય
પવિત્રશક્તિશાળી એ ભંડારી છે,જે માનવદેહને કૃપાની રાહ આપી જાય
જીવને જન્મમરણનોસંબંધ અવનીથી,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
શંકરભગવાનને હિંદુધર્મમાં ૐ નમઃ શિવાયના મંત્રના જાપથી પુંજા કરાય 
.....હિંદુધર્મમાં સોમવારને પવિત્ર કહેવાય,જે શંકરભગવાનનો દીવસ કહેવાય.
##############################################################
January 4th 2022

ભક્તિ શ્રધ્ધાથી

 Tag | VTV Gujarati
.             ભક્તિ શ્રધ્ધાથી

તાઃ૪/૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહમળે,જે મળેલ માનવદેગને સુખાઆપી જાય 
......એ જીવને મળેલદેહને સમયેજ સમજાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
જીવનો સંબંધ અવનીપર જન્મમરણથી,જે અનેકદેહ મળતા અનુભવ થાય
પરમાત્માનીજ કૃપા એ જીવપર,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી દુર રાખી જાય
માનવદેહ મળે જીવને અવનીપર,ગત જન્મના થયેલ કર્મથીજ મળતો જાય
સમજણનો સાથ મળે માનવદેહને,જે સમયે દેહને પ્રભુની કૃપાએ સમમજાય
......એ જીવને મળેલદેહને સમયેજ સમજાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
જગતમાં પરમાત્મા હિંદુધર્મથીજ પવિત્રરાહ આપવા,અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીથી હિંદુધર્મને પવિત્રકરવા,જન્મલઈ જીવનમાં પ્રેરણા કરીજાય
પવિત્રધર્મથી ભોજનની આંગળી ચીંધી,અને શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
મળેલદેહને જીવનમાં ઘરમાં ભગવાનને,વંદનકરી દીવો પ્રગટાવી ભજન થાય
......એ જીવને મળેલદેહને સમયેજ સમજાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
################################################################
January 2nd 2022

ભજનની સાથે ભક્તિ

ભક્તિ એટલે શુ ? | Webdunia Gujarati

.                       .ભજનની સાથે ભક્તિ

તાઃ૨/૧/૨૦૨૨                                    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે શ્રધ્ધાથી ભક્તિ કરી જાય
પવિત્ર પાવનપ્રેમ જીવનમાં મળતા,નાકોઇજ તકલીફ દેહને અડી જાય
.....એજ ભગવાનની કૃપા કહેવાય,જે માનવીને જીવવાની રાહ બતાવી જાય.
જીવને માનવદેહ મળે એજ પવિત્રકૃપા,અવનીપર આગમન આપી જાય
જગતમાં પરમાત્માના દેહની પુંજા કરાય,જે સમયસાથે જીવને લઈ જાય
ગતજન્મના દેહથી થયેલકર્મથીજ જીવને સંબંધમળે,જે જન્મમરણદઈજાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,જે જીવના દેહને સમયે સમજાય
.....એજ ભગવાનની કૃપા કહેવાય,જે માનવીને જીવવાની રાહ બતાવી જાય.
અદભુતલીલા જગતમાં પરમાત્માની,જે સમયની સાથે મળેલદેહને લઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જે ભારતમાં પ્રભુએ જન્મથી દેહલઈ પ્રેરીજાય
અનેકદેહથી જન્મ લઈ પરમાત્મા,જગતમાં માનવદેહપરજ કૃપા કરી જાય
જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી ભજન સાથે જ ભક્તિ પણ કરાય
.....એજ ભગવાનની કૃપા કહેવાય,જે માનવીને જીવવાની રાહ બતાવી જાય.
===============================================================
January 1st 2022

પવિત્રશ્રધ્ધાની ભક્તિ

 Vrat Katha - Lakshya Tv
.           પવિત્રશ્રધ્ધાની ભક્તિ

 તાઃ૧/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહની માનવતા પ્રસરે,જે જીવનમાં પવિત્રપેમ આપી જાય
કુદરતની આપવિત્રકૃપા જીવને મળે,એ દેહની માનવતા મહૅંકાવી જાય
....જીવને પાવનરાહમળે જીવનમાં,જે માનવદેહને પવિત્રશ્રધ્ધા ભક્તિ આપી જાય.
જીવને જગતમાં આવનજાવનનો સંબંધ,એગતજન્મના કર્મથીજ મેળવાય
પરમાત્માની પાવનકૃપા એ સમયની રાહ,જે અનેકદેહથી બચાવી જાય
માનવદેહને જીવનમાં કર્મની સમજણ મળે,એ સમયની સાથે લઈ જાય 
જીવને મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની સેવાકરાય
....જીવને પાવનરાહમળે જીવનમાં,જે માનવદેહને પવિત્રશ્રધ્ધા ભક્તિ આપી જાય.
જગતમાં પરમાત્મા અનેકદેહથી ભારતદેશમાં,માનવદેહ લઈ જન્મી જાય
દુનીયામાં પવિત્રદેશ ભારત કહેવાય,જે મળેલમાનવદેહને પુંજાકરાવીજાય
અનેક ભગવાનના સ્વરૂપથી જન્મીજાય,એ પવિત્રદેહથી સુખઆપીજાય
પ્રભુએ લીધેલદેહની ધરમાં ધુપદીપ કરીને,પ્રાર્થના કરી દીવો પ્રગટાવાય
....જીવને પાવનરાહમળે જીવનમાં,જે માનવદેહને પવિત્રશ્રધ્ધા ભક્તિ આપી જાય.
================================================================
January 1st 2022

સમય મળે

 શિવજીને કેમ પસંદ છે શ્રાવણ માસ, કેમ વરસાદથી થાય છે પ્રસન્ન?
.            .સમય મળે

તાઃ૧/૧/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં જીવનુ આગમન મળેલદેહથી,જે પ્રભુની પાવનકૃપા કહેવાય
જીવને જન્મરણનો સંબંધ કૃપાએ મળે,એ ગતજન્મના કર્મથીમેળવાય
.....ભગવાનની કૃપાએજ જીવને સમય મળે,જે પવિત્રકર્મથી સમજાઈ જાય.
અદભુતલીલા જગતપર પરમાત્માની,જે મળેલદેહને જીવન આપી જાય
સત્કર્મ એદેહને પવિત્રરાહ આપે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા થાય
ભગવાનની કૃપા મળે જીવનમાં ભક્તને,એજ સમયની સાથે લઈ જાય
ભારતની ધરતીને પવિત્ર કરવાજ,ભગવાન અનેકદેહથી જન્મ લઈજાય
.....ભગવાનની કૃપાએજ જીવને સમય મળે,જે પવિત્રકર્મથી સમજાઈ જાય.
ના કોઇજ મળેલદેહથી સમયથી દુર રહેવાય,કે ના કોઇદેહથી છટકાય
સમયનીસાથે ચાલવા ભગવાનની કૃપાથાય,જે પવિત્રભક્તિ કરાવી જાય
નિખાલસ ભાવનાથી ભગવાનની પુંજા કરતા,જીવનમાં સુખ આપીજાય
નાકોઇ અપેક્ષા રાખીને જીવનમાં,સવારસાંજ ભગવાનની સેવાજ કરાય
.....ભગવાનની કૃપાએજ જીવને સમય મળે,જે પવિત્રકર્મથી સમજાઈ જાય.
##############################################################

 

December 27th 2021

ભગવાનનો પ્રેમ

 **કેવી રીતે થયું હતું ભગવાન શ્રી રામનું મૃત્યુ... શું હનુમાનજીની એક ભૂલ બની  હતી શ્રી રામના મૃત્યુનું કારણ.. - Gujju Media**
.           .ભગવાનનો પ્રેમ 

તાઃ૨૭/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટે ભારતથી,જે જીવના માનવદેહને પ્રેરીજાય 
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
 .....જગતપર જીવને ગતજન્મનાદેહથી,થયેલ કર્મનોસંબંધ જેજન્મ આપી જાય. 
અવનીપર પ્રભુનીકૃપાએ જીવને જન્મમરણથી,આગમનવિદાય મળી જાય 
મળેલ માનવદેહને સમયની સાથેજ લઈ જાય,જે દેહના કર્મથીજ દેખાય 
અદભુતકૃપા પ્રભુની જગતમાં થઈ,જેભારતમાં દેવદેવીઓથીજ જન્મીજાય 
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો,જેમાનવદેહને ધુપદીપથીજ પુંજનકરાવીજાય 
.....જગતપર જીવને ગતજન્મનાદેહથી,થયેલ કર્મનોસંબંધ જેજન્મ આપી જાય. 
પાવનરાહ મળે જીવનમાં મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય 
આંગણે આવી ભગવાનનો પ્રેમ મળે,જે ભક્તિની પવિત્રરાહે મળીજાય 
ભગવાનની પવિત્રરાહની કૃપામળતા,જીવનમાં નાકોઇઅપેક્ષા અડીજાય 
શ્રધ્ધાથી જીવનમાં દરરોજ ધુપદીપ પ્રગટાવીને,પરમાત્માને વંદન કરાય 
....જગતપર જીવને ગતજન્મનાદેહથી,થયેલ કર્મનોસંબંધ જેજન્મ આપી જાય.
 #############################################################
.
December 25th 2021

જય દુર્ગામાતા

 Mahalaya: આજથી માતા દુર્ગાનું ધરતી પર આગમન થઈ રહ્યું છે, જાણો કથા અને મહત્વ
.            .જય દુર્ગામાતા

તાઃ૨૮/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપાએ ભારતદેશમાં,હિંદુધર્મમાં અનેકદેહથી જન્મલઈ જાય
જગતમાં મળેલમાનવદેહને પ્રભુનીકૃપામળે,જે મળેલદેહને પાવનરાહ દઈ જાય
.....જીવને ધરતીપર દેહનોસંબંધ છે,જે પ્રભુનીકૃપાએ જન્મમરણથી મુક્તિ મળી જાય.
પવિત્ર દેવ અને દેવીઓથી જન્મથી આવીજાય,જે ભારતનીભુમી પવિત્રકરીજાય
પ્રભુએ લીધેલ દેહમાં શ્રધ્ધાથી કોઇપણ દેહની,ઘરમાં ધુપદીપકરીને પુંજા કરાય
મળેપ્રેમ પરમાત્માનો જે દેહને જીવનમાં,એને ના કોઈઅપેક્ષાએ જીવન જીવાય
અનેક દેવીઓના દેહથી જન્મેલ માતાના દેહ કહેવાય,જે શ્રધ્ધાથી પુંજન કરાય
.....જીવને ધરતીપર દેહનોસંબંધ છે,જે પ્રભુનીકૃપાએ જન્મમરણથી મુક્તિ મળી જાય.
પવિત્ર માતા દુર્ગા છે જેમને ૐ હ્રીં દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી ઘરમાં પુંજન કરાય
પવિત્રકૃપાળૂ માતાછે હિંદુધર્મમાં,એમની નવરાત્રીમાં નવસ્વરૂપના ગરબા ગવાય
દુર્ગામાતાના દેહને ધુપદીપથી પુંજન કરી,ઘરમાંજ માતાની આરાધના પણ કરાય
મળે માતાની પવિત્રકૃપા મળેલદેહને,જ્ર જીવનમાં પવિત્રરાહે જીવનજીવાડી જાય
.....જીવને ધરતીપર દેહનોસંબંધ છે,જે પ્રભુનીકૃપાએ જન્મમરણથી મુક્તિ મળી જાય.
=====================================================================
 

 

 

December 24th 2021

પવિત્ર પ્રભુની કૃપા

 પવિત્ર એકાદશી એટલે શું? જાણો ઉપવાસનો અર્થ | what is the ekadashi and fast Meaning
.             .પવિત્ર પ્રભુની કૃપા

તાઃ૨૪/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતપર મળેલમાનવદેહને સમયમળી જાય,જે જીવનમાં કર્મકરાવી જાય
જીવનમાં સમયની સાથે ચાલતા માનવીનેજ,પરમાત્માની પાવનરાહ મળે
.....જીવને મળેલદેહને કર્મનો સંગાથ મળે,જે જીવને જન્મમરણથી સમજાય.
મળેલદેહપર પાવનકૃપા મળે પરમાત્માની,જે શ્રધ્ધાભાવનાથી પ્રભુને પુંજાય
અવનીપર પરમાત્માએ ભારતદેશને પવિત્ર કરવા,માનવદેહથી જન્મી જાય
અનેક પવિત્રદેહથી હિંદુધર્મને જગતમાં,પવિત્રધર્મથી ભારતનેપવિત્રકરીજાય
એ પવિત્ર પ્રભુની કૃપા કહેવાય,જે પવિત્રશાન ભારતની કૃપાએ થઈજાય 
.....જીવને મળેલદેહને કર્મનો સંગાથ મળે,જે જીવને જન્મમરણથી સમજાય.
પરમાત્માની પાવનકૃપા જગતમાં ભારતદેશપર,એટલેજ એ પવિત્રદેશ થાય
ભારતની ભુમીપર ભગવાન દેવઅનેદેવીઓથી,જન્મ લઈને પાવનકરી જાય
હિંદુધર્મની જ્યોતપ્રગટી અવનીપર,જે પરમાત્મા હિંદુધર્મમાં જન્મ લઈજાય
શ્રધ્ધારાખીને ઘરના મંદીરમાં ધુપદીપ કરી,આરતી કરીને પ્રભુની પુંજાથાય
.....જીવને મળેલદેહને કર્મનો સંગાથ મળે,જે જીવને જન્મમરણથી સમજાય.
############################################################
December 22nd 2021

પવિત્ર માતાનીકૃપા

 ***Do not kepp such idol of Devi laxmi in home otherwise money will lost***    
.           .પવિત્ર માતાનીકૃપા

તાઃ૨૨/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની જ્યોત જગતમાં પ્રગટૅ,એ પરમાત્માની પવિત્ર કૃપાજ કહેવાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે ઉજવળ જીવન આપીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ મળ્યો,જે પ્રભુ ભારતદેશમાં જન્મલઈ આવી જાય.
અનેક પવિત્ર દેહથી પરમાત્મા જન્મી જાય,જે માનવદેહને જીવાડી જાય
શ્રધ્ધારાખીને જીવનમાં ઘરમાં પ્રભુની પુંજા કરીને,ધુપદીપથી વંદન કરાય
લક્ષ્મીમાતાની શ્રધ્ધાથી ભક્તિકરતા,પવિત્રકૃપાથી જીવનમાં સુખમળીજાય
સંગે શ્રીવિષ્ણુ ભગવાનની કૃપા મળે,જે મળેલદેહને પવિત્રકર્મ કરાવીજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ મળ્યો,જે પ્રભુ ભારતદેશમાં જન્મલઈ આવી જાય.
પરમાત્મા ભારતમાં દેવદેવીઓથી જન્મીજાય,જે ધરતીને પવિત્ર કરી જાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,એ જીવને જન્મમરણ આપી જાય
પવિત્રકૃપાછે લક્ષ્મીમાતાની માનવદેહપર,જે પવિત્રભક્તિથી દેહનેમળીજાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ થયો,જેશ્રધ્ધાથી પુંજાએ દેહને સમજાઈજાય
....જગતમાં પવિત્રહિંદુધર્મ મળ્યો,જે પ્રભુ ભારતદેશમાં જન્મલઈ આવી જાય.
###############################################################
December 20th 2021

પવિત્ર પ્રેમનીકૃપા

Spirituality & Self Realization – Dr. KAUSHIK CHAUDHARY
.           .પવિત્ર પ્રેમનીકૃપા 

તાઃ૨૦/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
                                 
અવનીપર જીવને સમયે માનવદેહમળે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
અનેકદેહથી કર્મનોસંબંધમળે દેહને,એજીવનુ અવનીપર આવનજાવન થાય
....એ અદભુતલીલા પરમાત્માની કહેવાય,જગતપર નાકોઇજ જીવથી છટકાય.
જીવને માનવદેહ મળે અવનીપર,જે સમયની સાથે કૃપાએ જીવન જીવાય
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મપર થઈ,જે ભારતમાં અનેકદેહથીજન્મીજાય
સોમવારના દીવસે હિંદુધર્મમાં,શંકરભગવાનની ૐનમઃશિવાયથી પુંજાકરાય
પવિત્રપ્રેમની કૃપા શ્રીભોલેનાથની થાય,જે શ્રધ્ધાળુભક્તને સુખઆપી જાય
....એ અદભુતલીલા પરમાત્માની કહેવાય,જગતપર નાકોઇજ જીવથી છટકાય.
પવિત્ર માતાપાર્વતીના એ પતિદેવ થયા,જે પાર્વતીપતિ મહાદેવથીય પુંજાય
પવિત્રકૃપાળુ શંકરભગવાન,પવિત્ર વિઘ્નહર્તા શ્રી ગણેશજીના પિતા કહેવાય 
હિંદુ ધર્મમાં અનેકદેહથી ભારતદેશમાં.પરમાત્મા અનેકદેહથી જન્મ લઈજાય
મળેલ માનવદેહ ધરમાં ધુપદીપ કરીને,પ્રભુની પ્રાર્થના કરીને પુંજા કરીજાય
....એ અદભુતલીલા પરમાત્માની કહેવાય,જગતપર નાકોઇજ જીવથી છટકાય.
==============================================================
« Previous PageNext Page »