January 1st 2022

પવિત્રશ્રધ્ધાની ભક્તિ

 Vrat Katha - Lakshya Tv
.           પવિત્રશ્રધ્ધાની ભક્તિ

 તાઃ૧/૧/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહની માનવતા પ્રસરે,જે જીવનમાં પવિત્રપેમ આપી જાય
કુદરતની આપવિત્રકૃપા જીવને મળે,એ દેહની માનવતા મહૅંકાવી જાય
....જીવને પાવનરાહમળે જીવનમાં,જે માનવદેહને પવિત્રશ્રધ્ધા ભક્તિ આપી જાય.
જીવને જગતમાં આવનજાવનનો સંબંધ,એગતજન્મના કર્મથીજ મેળવાય
પરમાત્માની પાવનકૃપા એ સમયની રાહ,જે અનેકદેહથી બચાવી જાય
માનવદેહને જીવનમાં કર્મની સમજણ મળે,એ સમયની સાથે લઈ જાય 
જીવને મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની સેવાકરાય
....જીવને પાવનરાહમળે જીવનમાં,જે માનવદેહને પવિત્રશ્રધ્ધા ભક્તિ આપી જાય.
જગતમાં પરમાત્મા અનેકદેહથી ભારતદેશમાં,માનવદેહ લઈ જન્મી જાય
દુનીયામાં પવિત્રદેશ ભારત કહેવાય,જે મળેલમાનવદેહને પુંજાકરાવીજાય
અનેક ભગવાનના સ્વરૂપથી જન્મીજાય,એ પવિત્રદેહથી સુખઆપીજાય
પ્રભુએ લીધેલદેહની ધરમાં ધુપદીપ કરીને,પ્રાર્થના કરી દીવો પ્રગટાવાય
....જીવને પાવનરાહમળે જીવનમાં,જે માનવદેહને પવિત્રશ્રધ્ધા ભક્તિ આપી જાય.
================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment