January 4th 2022
. ભક્તિ શ્રધ્ધાથી
તાઃ૪/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહમળે,જે મળેલ માનવદેગને સુખાઆપી જાય
......એ જીવને મળેલદેહને સમયેજ સમજાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
જીવનો સંબંધ અવનીપર જન્મમરણથી,જે અનેકદેહ મળતા અનુભવ થાય
પરમાત્માનીજ કૃપા એ જીવપર,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી દુર રાખી જાય
માનવદેહ મળે જીવને અવનીપર,ગત જન્મના થયેલ કર્મથીજ મળતો જાય
સમજણનો સાથ મળે માનવદેહને,જે સમયે દેહને પ્રભુની કૃપાએ સમમજાય
......એ જીવને મળેલદેહને સમયેજ સમજાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
જગતમાં પરમાત્મા હિંદુધર્મથીજ પવિત્રરાહ આપવા,અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીથી હિંદુધર્મને પવિત્રકરવા,જન્મલઈ જીવનમાં પ્રેરણા કરીજાય
પવિત્રધર્મથી ભોજનની આંગળી ચીંધી,અને શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
મળેલદેહને જીવનમાં ઘરમાં ભગવાનને,વંદનકરી દીવો પ્રગટાવી ભજન થાય
......એ જીવને મળેલદેહને સમયેજ સમજાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય.
################################################################
No comments yet.