October 23rd 2023
#####
#####
. મળે પવિત્ર કૃપા
તાઃ૨૩/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
જગતમાં હિંદુધર્મમાં ભગવાનની કૃપા મળે,જ્યાં દેવદેવીઓની ભક્તિકરાય
.....જીવને પ્રભુના આશિર્વાદથી પવિત્ર ભારતદેહમાં,જીવને જન્મમરણ મળી જાય.
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી,જ્યાં અનેક પવિત્રદેહથી જન્મી જાય
ભારતદેશને જગતમાં પવિત્ર કર્યો પ્રભુએ,જ્યાં દેવદેવીઓથી જન્મલઈજાય
અદભુતકૃપા હિંદુધર્મથી ભગવાનની,જીવના મળેલદેહને પવિત્રરાહેલઈ જાય
જગતમાં પવિત્રદેવઅનેદેવીઓનીકૃપા હિંદુધર્મથીમળે,જે દેહનેસુખઆપીજાય
.....જીવને પ્રભુના આશિર્વાદથી પવિત્ર ભારતદેહમાં,જીવને જન્મમરણ મળી જાય.
જીવનેઅવનીપર દેહમળે જેગતજન્મનાદેહનાકર્મથી,આગમનવિદાયઆપીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘ્રરમાં ધુપદીપ પ્રગટાવી,પ્રભુની પુંજા કરાય
પવિત્રકૃપામળે માનવદેહને ભગવાનની,જે જીવનમાં પવિત્રરાહે જીવાડીજાય
શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરતા,માનવદેહને નાઆશાઅપેક્ષા કદીઅડીજાય
.....જીવને પ્રભુના આશિર્વાદથી પવિત્ર ભારતદેહમાં,જીવને જન્મમરણ મળી જાય.
******************************************************************
October 23rd 2023
*****
*****
. જય સિધ્ધિદાત્રી માતા
તાઃ૨૩/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે જીવનંંમાં પવિત્રતહેવારને ઉજવાય
પવિત્ર દુર્ગામાતાની પવિત્રપ્રેરણા મળે,એ નવરાત્રીના પવિત્ર ગરબારમી પુંજાય
.....નવરાત્રીના પવિત્રદીવસે દુર્ગમાતાના નવસ્વરૂપને ગરબારમીને માતાને વંદન કરાય.
પવિત્રનામથી દુર્ગામાતાથી નવરાત્રીનો તહેવાર મળ્યો,જે ભક્તોથી ગરબે રમાય
નવરાત્રીના નવ દીવસે દુર્ગામાતાના નવ સ્વરૂપને,વંદનકરીને ગરબે રમી જાય
નવમા નોતરે માતાના નવમા સ્વરુપને,સિધ્ધિદાત્રીમાતાથી ગરબે રમીને પુંજાય
પવિત્રધર્મની પ્રેરણા મળે ભગવાનના અનેકદેહથી,જે ભારતદેશને પવિત્રકરીજાય
.....નવરાત્રીના પવિત્રદીવસે દુર્ગમાતાના નવસ્વરૂપને ગરબારમીને માતાને વંદન કરાય.
જગતમાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા મળી,જે મળેલ માનવદેહના જીવનેપ્રેરી જાય
શ્રધ્ધાથી જીવનમાં પ્રભુનાદેવદેવીઓના સ્વરૂપની,જીવનમાં સમયસાથેપુંજાકરાય
ભગવાનની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્રદેહ્થી દેવઅનેદેવીઓથી જન્મીજાય
સિધ્ધિદાત્રીમાતા એનવરાત્રીનુ માતાનુ નવમુસ્વરૂપ છે,જ્યાં ગરબેરમીને પુંજાય
.....નવરાત્રીના પવિત્રદીવસે દુર્ગમાતાના નવસ્વરૂપને ગરબારમીને માતાને વંદન કરાય.
######################################################################
October 22nd 2023
. પવિત્રરાહની પ્રેરણા
તાઃ૨૨/૧૦/૨૦૨૩ (મહાગૌરી માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે ભગવાનની મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય
પરમાત્માની પવિત્ર પ્રેરણાનો અનુભવ થાય,જ્યાં માબાપના આશિર્વાદ મળે
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
નવરાત્રીના પવિત્રનવદીવસે,દુર્ગામાતાના નવ સ્વરૂપને ગરબેરમીને વંદનકરાય
પવિત્ર પ્રેરણા મળે સમયે મળેલદેહને,આજે આઠમા દીવસે મહાગૌરીને પુંજાય
મળેલમાનવદેહને ભગવાનની કૃપા મળે,જ્યાં માબાપની પવિત્રકૃપા મળી જાય
ભારતમા હિંદુધર્મમાં પવિત્રદેવી દુર્ગામાતા,ભક્તોથી નવરાત્રીનાદીવસ ઉજવાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
દુર્ગામાતાની પવિત્રકૃપાએ નવરાત્રીમાં,માતાના નવસ્વરુપને ભક્તોથી વંદનથાય
અદભુતકૃપા માતાના નવસ્વરુપની હિદુધર્મમાંં,ગરબારાસ રમીનેજ વંદન કરાય
દુર્ગામાતાના નવસ્વરૂપને નવરાત્રીના દીવસે,ગરબારાસ સમીને માતાને પુંજાય
માતાના આઠમા સ્વરુપ પુજ્ય મહાગૌરીને,સમયની સાથે રહીનેજ વંદન થાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાંભગવાન દેવદેવીઓથીજન્મીજાય
હિંદુધર્મએ પવિત્રધર્મ છે જગતમાં,જે પરમાત્મા અનેક પવિત્રદેહથી પધારી જાય
જીવને અવનીપર ગતજન્મના થયેલકર્મથી દેહમળે,પ્રભુકૃપાએ ભક્તિરાહે જીવાય
માનવદેહનેસમયે જીવનમાં હિંદુધર્મની રાહમળે,જે ઘરમાં પ્રભુની પુંજાકરાવીજાય
.....જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ જીવને સમયથી અનુભવાય.
################################################################
October 18th 2023
*****
*****
ચોથુ નોરતુ માતા કુષ્માંડાનુ
તાઃ૧૮/૧૦/૨૦૨૩ (નવરાત્રીનો પ્રસંગ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર તહેવારને ઉજવાય,જે ભગવાનના માતાના સ્વરૂપની પુંજા કરાય
પવિત્ર જીવનની રાહ મળે માનવદેહને,જે પ્રભુકૃપાએ ભારતદેશથી પ્રેરણા કરી જાય
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન પવિત્ર દેવદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
પવિત્ર દુર્ગામાતાની કૃપા મળી હિંદુધર્મથી,માનવદેહને જે સમયે શ્રધ્ધાથી વંદન કરાય
હિંદુતહેવારમાં નવરાત્રીનોપવિત્ર તહેવારમળે,જે દુર્ગામાતાના નવદીવસે ગરબાગવાય
જગતમાં અદભુતકૃપા હિંદુધર્મથી પ્રભુનીમળે,જે મળેલ માનવદેહને ભક્તિ આપીજાય
જીવને જન્મથી મળેલ માનવદેહ એ પ્રભુકૃપાકહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન પવિત્ર દેવદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
હિંદુધર્મમાં પવિત્રદુર્ગામાતાથી પુંજાય,જેમના નવસ્વરુપને નવરાત્રીમાં ગરબા રમાય
નવરાત્રીના ચોથા નોરતે દુર્ગામાતાના ચોથાસ્વરુપને,માતાકુષ્માંડાને ગરબેરમીપુંજાય
પવિત્ર હિંદુધર્મની જ્યોત પ્રગટાવી ભગવાને ભારતદેહથી,જે દેશનેય પવિત્રકરી જાય
સમયનીસાથે ચાલતા માનવદેહનેપ્રભુનીકૃપાથાય,જેજીવનેજન્મમરણથીમુક્તિઆપીજાય
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન પવિત્ર દેવદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
##########################################################################
October 17th 2023
###
###
. નવરાત્રીનુ ત્રીજુ નોરતુ
તાઃ૧૭/૧૦/૨૦૨૩ (ચંંદ્રધંટા માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મના પવિત્ર તહેવારમાં માતાદુર્ગાના,નવ સ્વરુપની ન્રવરાત્રીમાં પુંજા કરાય
નવરાત્રીના નવ દીવસમાં વંદન કરવા.માતાને ગરબા રમીને રાસથી પણ રમાય
....નવરાત્રીના ત્રીજા નોરતે ચંંદ્રધંટામાતાને,તાલીપાડીને ગરબારમીને માતાનીપુંજા કરાય.
જગતમાં પવિત્ર ધર્મની પ્રેરણામળે ભારતદેશથી,જે ભક્તોને પવિત્રરાહે પ્રેરી જાય
પરમાત્માએ પવિત્રદેહથી જન્મલીધા ભારતમાં,જે દેવઅને દેવીઓથી ઘરમાં પુંજાય
પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
ભગવાનની કૃપાએ સમયે જીવને માનવદેહથી જન્મ મળે,જે પવિત્રકર્મ કરાવીજાય
....નવરાત્રીના ત્રીજા નોરતે ચંંદ્રધંટામાતાને,તાલીપાડીને ગરબારમીને માતાનીપુંજા કરાય.
પવિત્ર દુર્ગામાતાએ નવદેહથી જન્મલીધા,ભારતદેશમાં એદેહને નવરાત્રીથી ઉજવાય
માતાના નવ સ્વરુપને વંદન કરવા નવરાત્રીથી,ગરબારાસ રમીને માતાને વંદનથાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે ભારતદેશથી,જ્યાં મળેલ માનવદેહને સુખ મળીજાય
નવરાત્રીના ત્રીજા નોરતે ચંદ્રધંટામાતાને,ગરબે રમીને ધુપદીપ કરીનેજ આરતી કરાય
....નવરાત્રીના ત્રીજા નોરતે ચંંદ્રધંટામાતાને,તાલીપાડીને ગરબારમીને માતાનીપુંજા કરાય.
#####################################################################
October 16th 2023
###
###
. પવિત્ર માતાને નમઃ
તાઃ૧૬/૧૦/૨૦૨૩ (બ્રહ્મચારી માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર તહેવારો ભક્તોથી શ્રધ્ધાથી,સમયે જગતમાં ઉજવાય
નવરાત્રીના પવિત્રદીવસે દુર્ગામાતાના,નવ સ્વરુપને ગરબે રમીને પુંજાય
.....શ્રધ્ધાથી નવરાત્રીના બીજે નોરતે,બ્રહ્મચારીણી માતાને વંદન કરીને પુંજાય.
સમયે માતાને ૐ એમ રીમ ક્લીમ બ્રહ્મચારીને નમઃના મંત્રથીવંદનકરાય
હિદુધર્મના પવિત્ર તહેવારને જગતમાં રહેતા,હિંદુઓથી સમયેજ ઉજવાય
નવરાત્રીના તહેવારને દુર્ગમાતાની પવિત્રકૃપાએ,નવમાતાને ગરબેથીપુંજાય
નવદીવસે પવિત્ર માતાનાસ્વરૂપને,તાલીપાડીને ગરબેઘુમીને આરતીકરાય
.....શ્રધ્ધાથી નવરાત્રીના બીજે નોરતે,બ્રહ્મચારીણી માતાને વંદન કરીને પુંજાય.
જગતમા હિંદુધર્મની પવિત્રપ્રેરણા,પ્રભુકૃપાએ ભારતદેશથી ભક્તોનેમળીજાય
મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે,જે મળેલદેહને પ્રભુની કૃપા મળીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
નવરાત્રીની દીવસનીપ્રેરણા,માતાદુર્ગાના નવસ્વરૂપની ગરબાથીપુંજા કરાય
.....શ્રધ્ધાથી નવરાત્રીના બીજે નોરતે,બ્રહ્મચારીણી માતાને વંદન કરીને પુંજાય.
###############################################################
October 15th 2023
***
***
. નવરાત્રીની કૃપા
તાઃ૧૫/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર ભારતદેશમાં હિંદુધર્મમાં પવિત્ર તહેવારને,સમયે શ્રધ્ધાથી જગતમાં ઉજવાય
મળેકૃપા ભગવાનની માનવદેહને જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવનમાં ભક્તિ કરાય
.....નવરાત્રીના પવિત્ર નવદીવસે માતા દુર્ગાના,નવ સ્વરૂપના દેહને ગરબે રમીને પુંજાય.
હિંદુધર્મમાં ભગવાને દેવ અને દેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઇ જાય
સમયનીસાથે ચાલતા મળેલ માનવદેહને પવિત્ર પ્રેર્ર્ણા મળે,એ ભક્તિ કરાવી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા હિંદુધર્મમાંજ મળે,જે જીવનાદેહને પવિત્રરાહે જીવાડીજાય
પવિત્ર તહેવાર નવરાત્રીનોમળે દુર્ગામાતાની કૃપાએ,જે નવદુર્ગાની આરતીથી ભજાય
.....નવરાત્રીના પવિત્ર નવદીવસે માતા દુર્ગાના,નવ સ્વરૂપના દેહને ગરબે રમીને પુંજાય.
હિંદુધર્મમાં જગતમાં નવરાત્રીનો તહેવાર,નવદીવસે ભક્તોથી તાલીપાડી ગરબારમાય
નવદીવસ દુર્ગામાતાની પવિત્રકૃપામળે પવિત્રભક્તોને,જે શ્રધ્ધાથી નવસ્વરૂપનેપુંજાય
અદભુત કૃપાળુ માતાદુર્ગા કહેવાય,જે નવરાત્રીના નવદીવસ ભક્તોપર કૃપાકરી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જેમાં શ્રધ્ધાળુ ભક્તો દુનીયામા હિંદુમંદીર કરીજાય
.....નવરાત્રીના પવિત્ર નવદીવસે માતા દુર્ગાના,નવ સ્વરૂપના દેહને ગરબે રમીને પુંજાય.
########################################################################
October 14th 2023
****
*****
. પ્રભુકૃપાનો પ્રેમ
તાઃ૧૪/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય,જે પવિત્રરાહે જીવાડી જાય
પવિત્રકૃપા મળે ભગવાનની જીવનમાં,ના આશા અપેક્ષા કદી દેહને અડી જાય
.....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહથી મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય.
જીવને જન્મથી માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં શ્રધ્ધાથી હિંદુધર્મથી પ્રેરણા થાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી જન્મીજાય
મળેલ માનવદેહને પવિત્ર પ્રેરણા મળે જીવનમાં,જ્યાં ધુપદીપ કરીને આરતીકરાય
.....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહથી મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય.
પ્રભુની કૃપાથી જીવના મળેલ માનવદેહને,હિંદુધ્ર્મની પ્રેરણા મળતા ભક્તિ કરાય
મળેલદેહને સમયનીસાથે જીવન જીવવાની પ્રેરણા મળે,એ પવિત્રકર્મ કરાવી જાય
અવનીપર જીવને જન્મથી દેહમળતા,દેહને બાળપણ જુવાની ઘેડપણથીઅનુભવાય
અદભુતકૃપા મળે પ્રભુની હિંદુધર્મથી ભારતદેશથી,જ્યાં જીવનમાં પ્રભુનાદર્શનકરાય
.....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહથી મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
October 13th 2023
. નિખાલસ પ્રભુનોપ્રેમ
તાઃ૧૩/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિકરતા,પવિત્રકૃપા પરમાત્માની મળતી જાય
માનવદેહને કર્મની પવિત્રપ્રેરણામળે જીવનમાં,જે પ્રભુકૃપાએ દેહનેસુખમળી જાય
....જીવને જન્મથી સમયે માનવદેહ મળે,જે મળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિની પ્રેરણા થાય.
જગતમાં પ્રભુનીપવિત્રકૃપા ભારતદેહથી મળે,જ્યાં ભગવાનપવિત્રદેહથીજન્મીજાય
ભગવાનની પવિત્રક્રુપા ભારતદેશપર કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાવી જાય
જીવને જન્મથી માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી,પવિત્રરાહે જીવાડીજાય
પરમાત્માની કૃપાએ શ્રધ્ધાથી જીવતા દેહપર,જીવનમાં ભગવાનનીકૃપા મળીજાય
....જીવને જન્મથી સમયે માનવદેહ મળે,જે મળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિની પ્રેરણા થાય.
અવનીપર જીવને ગતજન્મનાદેહના કર્મથી આગમન મળે,જે થયેલકર્મથીરાહ મળે
ભગવાનનીપવિત્રકૃપાથી જીવને જન્મમરણનોસાથમળે,એ આગમનવિદાયઆપીજાય
માનવદેહને ભગવાનની કૃપાએ હિંદુધર્મનીરાહ મળે,જે ઘરમાંજ પ્રભુની પુંજા કરાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની આરતી ઉતારી,વંદનકરીને પુંજાથાય
....જીવને જન્મથી સમયે માનવદેહ મળે,જે મળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિની પ્રેરણા થાય.
######################################################################
October 12th 2023
. નામોહ અને માયા
તાઃ૧૨/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માની માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી કળીયુગથી દુર રહેવાય
અદભુતલીલા અવનીપર સમયની કહેવાય,જે જીવનમાં અનેકરાહે જીવાડી જાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ જીવના,જન્મથી મળેલ માનવદેહને અનુભવ આપી જાય.
જગતમાં સમયની સાંકળ સમય સાથે મળતી જાય,નાકોઇથી દુર રહીને જીવાય
માનવદેહને ભગવાનનીપ્રેરણાએ સમયને સમજાય,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર કુદરતની પવિત્રકૃપા કહેવાય,જે દેહને કળીયુગનીરાહનો અનુભવથાય
મળેલ માનવદેહથી પ્રભુનોકૃપા મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ જીવના,જન્મથી મળેલ માનવદેહને અનુભવ આપી જાય.
જન્મથી મળેલદેહને ભગવાનની કૃપામળે.જે દેહને સમયસાથે જીવન જીવાડીજાય
ક્ળીયુગની અસરથી બચવા ઘરમાં પ્રભુનીપુંજા કરાય,જે કળીયુગથી બચાવીજાય
ભગવાનનીકૃપા મળેલદેહને નામોહમાયા અડીજાય,એ આશાઅપેક્ષાથીબચીજવાય
મળેલદેહને ઉંમરનીસાથે ચાલતા સમયનોસાથ મળે,જે પ્રભુની ભક્તિઘરમાં કરાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ જીવના,,જન્મથી મળેલ માનવદેહને અનુભવ આપી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$