October 12th 2023

નામોહ અને માયા

 
.             નામોહ અને માયા

તાઃ૧૨/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનકૃપા પરમાત્માની માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી કળીયુગથી દુર રહેવાય
અદભુતલીલા અવનીપર સમયની કહેવાય,જે જીવનમાં અનેકરાહે જીવાડી જાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ જીવના,જન્મથી મળેલ માનવદેહને અનુભવ આપી જાય.
જગતમાં સમયની સાંકળ સમય સાથે મળતી જાય,નાકોઇથી દુર રહીને જીવાય
માનવદેહને ભગવાનનીપ્રેરણાએ સમયને સમજાય,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર કુદરતની પવિત્રકૃપા કહેવાય,જે દેહને કળીયુગનીરાહનો અનુભવથાય
મળેલ માનવદેહથી પ્રભુનોકૃપા મેળવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ જીવના,જન્મથી મળેલ  માનવદેહને અનુભવ આપી જાય.
જન્મથી મળેલદેહને ભગવાનની કૃપામળે.જે દેહને સમયસાથે જીવન જીવાડીજાય
ક્ળીયુગની અસરથી બચવા ઘરમાં પ્રભુનીપુંજા કરાય,જે કળીયુગથી બચાવીજાય
ભગવાનનીકૃપા મળેલદેહને નામોહમાયા અડીજાય,એ આશાઅપેક્ષાથીબચીજવાય
મળેલદેહને ઉંમરનીસાથે ચાલતા સમયનોસાથ મળે,જે પ્રભુની ભક્તિઘરમાં કરાય
.....પરમાત્માનો પવિત્રપ્રેમ જીવના,,જન્મથી મળેલ માનવદેહને અનુભવ આપી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$



	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment