February 22nd 2023
બાબા અમરનાથ
તાઃ૨૨/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્ર માતાપાર્વતીની પ્રેરણા મળી,જે શંકરભગવાનને ઓળખાવી જાય
શંકર ભગવાનના પવિત્ર સ્વરૂપને ભારતદેશમાં,શ્રી અમરનાથની ભક્તિપુંજા કરાય
....પવિત્રકૃપાળુ દેહલીધો શંકર ભગવાને,જે માતા પાર્વતીની કૃપાએ અમરનાથથી ઓળખાય.
અવનીપર હિંદુધર્મમાં પરમાત્માના અનેક પવિત્રનામ છે,જેમની શ્રધ્ધાથી પુંજા કરાય
શંકર ભગવાનને ભોલેનાથ પણ કહેવાય,સંગે તેમને અમરનાથથી પણ પુંજન કરાય
અદભુત શક્તિશાળી હિંદુધર્મમાં શંકર ભગવાન છે,સંગે પત્નિ માતાપાર્વતીથીપુંજાય
પરિવારમાં પુત્ર શ્રીગણેશ જે હિંદુધર્મમાં,વિઘ્નહર્તા સંગે ભાગ્યવિધાતાથી વંદનકરાય
....પવિત્રકૃપાળુ દેહલીધો શંકર ભગવાને,જે માતા પાર્વતીની કૃપાએ અમરનાથથી ઓળખાય.
શિવલીંગપર દુધઅર્ચના કરીને ૐ નમઃ શિવાયથી,પવિત્ર શંકર ભગવાનની પુંજાથાય
સમયે જીવનમાં પ્રભુનીકૃપાએ ભારતદેશમાં,હિમાલય જઈ શ્રીઅમરનાથને વંદન કરાય
જગતમાં પવિત્રદેશ ભારત કહેવાય,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય
જીવને મળેલમાનવદેહ એભગવાનનીકૃપા કહેવાય,જે દેહને જન્મમરણનો અનુભવથાય
....પવિત્રકૃપાળુ દેહલીધો શંકર ભગવાને,જે માતા પાર્વતીની કૃપાએ અમરનાથથી ઓળખાય.
=========================================================================
*****શ્રી ૐ નમઃ શિવાય***શ્રી ૐ નમઃ શિવાય***ૐ નમઃ શિવાય***ૐ નમઃ શિવાય*****
=========================================================================
February 22nd 2023
. કુદરતની પવિત્રકેડી
તા;૨૨/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે માનવદેહને પવિત્ર્રરાહે જીવાડી જાય
ના મોહમાયાનો સંબંધઅડે જીવનાદેહને,એ કુદરતની પવિત્રકેડીએ સમજાય
....જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસાથ મળે,એ પરમાત્માનીકૃપા કહેવાય.
ભગવાનની પવિત્રપ્રેરણા મળે દેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાવીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સાથ મળે,જે જીવને જન્મમરણથી મળતો જાય
સમયનીસાથે ચાલવા માનવદેહપર,કુદરતની પવિત્રકેડીની પાવનરાહમળીજાય
જીવને સમયે જન્મમળે માનવદેહથી,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
....જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસાથ મળે,એ પરમાત્માનીકૃપા કહેવાય.
પરમાત્માએ પવિત્રકૃપાથી ભારતદેશમાં,માનવદેહથી જન્મ લીધા એકૃપા થઈ
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી પુંજા કરવા,ઘરમાં ધુપદીપપ્રગટાવી પુંજાકરાય
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,નાઆશા અપેક્ષા જીવનમાંઅડી જાય
એજ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવનાદેહને સમયે મુક્તિ આપીજાય
....જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસાથ મળે,એ પરમાત્માનીકૃપા કહેવાય.
#################################################################
February 22nd 2023
***
***
. જીવનની પવિત્રસાંકળ
તાઃ૨૧/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માની જગતમાં,જે જીવનેમળેલ માનવદેહને સમયે સમજાય
જીવને મળેલમાનવદેહને પ્રભુકૃપામળે,એ નિરાધારદેહથી જીવને બચાવીજાય
....પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહના જીવને,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
અવનીપરના આગમનને કર્મનોસંબંધદેહનો,જે પવિત્રરાહે જીવનજીવતાસમજાય
જગતમાં જીવને સમયે જન્મમરણનો સંબંધ,એ અવનીપરનુ આગમન કહેવાય
પાવનકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથીજીવનમાં પ્રભુપુંજા કરાય
જગતપર પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
....પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહના જીવને,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાન,પવિત્રદેહથી ભારતમાં જન્મલઈજાય
માનવદેહને જીવનમાં નાકોઇઅપેક્ષા કેઆશા રહે,એ જીવને પવિત્રરાહે લઈજાય
જીવનેમળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,ઘરમાં પ્રભ્ની ભક્તિ દેહને બચાવી જાય
ભગવાનની પવિત્રકૃપા ભારતથીમળે,જે સમયેજીવને જન્મમરણથી મુક્તિદઈજાય
....પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહના જીવને,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
#################################################################
February 21st 2023
. પવિત્ર પ્રેમનીરાહ
તાઃ૨૧/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહને,પવિત્રરાહે સમયનો સંગાથ મેળવાય
જીવનમાં નામોહ કે માયાનીકેડી અડી જાય,જે મળેલદેહને સુખ મળીજાય
....માનવદેહને જીવનમાં પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય.
પ્રભુકૃપાએ જીવને સમયે માનવદેહ મળે,એ જીવને પવિત્રકર્મનો સાથ મળે
પરમાત્માની કૃપાએ અવનીપર જન્મમરણથી,જીવને સમયે મુક્તિ મળીજાય
જગતમાં ભગવાનની કૃપા મળે,જ્યાં શ્ર્ધ્ધાથી ભગવાનની ઘરમાં પુંજાકરાય
અવનીપર પરમાત્માએ ભારતદેશમાં,પવિત્ર જન્મલીધા જે સમયેકૃપાકરીજાય
....માનવદેહને જીવનમાં પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય.
જીવને મળેલદેહને જીવનમાંનાકોઇ આશારખાય,કેનાકોઇ પ્રેમનીઅપેક્ષારખાય
પવિત્રભાવનાથી શ્રધ્ધારાખીને ઘરમાં,ધુપદીપ પ્રગટાવી દીવો કરી વંદનકરાય
ભગવાનની સમયે પુંજા કરી પ્રાર્થના કરાય,જે દેહપર ભગવાનની કૃપા થાય
મળેલ દેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જે દેહના જીવને મુક્તિ આપીજાય
....માનવદેહને જીવનમાં પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય.
****************************************************************
February 21st 2023
***
***
. વિઘ્નહર્તા ભાગ્યવિધાતા
તાઃ૨૧/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં હિંદુધર્મમાં પવિત્ર સંતાન,પિતાશંકર અને માતાપાર્વતીના કહેવાય
પવિત્ર વ્હાલાસંતાન શ્રીગણેશ થયા,જે વિઘ્નહર્તા અને ભાગ્યવિધાતા થયા
...હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રદેહથી,ભારતદેશમાં સમયેજન્મલઈજાય એકૃપા કહેવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મમાં ભગવાન જન્મીજાય,નામોહમાયાનીચાદર અડીજાય
જીવને જન્મમળે પરમાત્માથી અવનીપર,જે જીવનમાં કુળ આગળ લઈ જાય
મળેલદેહપર પ્રભુનીકૃપાએ જીવનમાં,સમયેવિઘ્નહર્તા અનેભાગ્વિધાતાને પુંજાય
પવિત્ર માતાપાર્વતીના સંતાનશ્રીગણેશકહેવાય,જેમની પવિત્રકામમાં પુંજાકરાય
...હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રદેહથી,ભારતદેશમાં સમયેજન્મલઈજાય એકૃપા કહેવાય.
મળેલ પરિવારને પવિત્ર પ્રસંગ અને કામમાં,હિંદુધર્મમાં શ્રીગણેશને વંદનકરાય
પવિત્રભગવાન જે શંકરભગવાન અને પવિત્રમાતાપાર્વતીએ હિન્દુધર્મમાંકહેવાય
શ્રીગણેશ એ પ્રથમસતાન બીજા કાર્તિકેય,અને દીકરી અશોકસુંદરી જ્ન્મીજાય
જગતમાં હિંદુધર્મમાં એપવિત્રસંતાન કહેવાય,જે દુઃખહર્તા સુખકર્તાથીઓળખાય
...હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રદેહથી,ભારતદેશમાં સમયેજન્મલઈજાય એકૃપા કહેવાય.
પવિત્ર સંતાન માતાપિતાના થયા,એ જીવનમાંક્રૂપા મળતા ધાર્મીકકામ કરીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રસ્ધ્ધારાખીને,શ્રી ગણેશની કૃપાથી પવિત્રકામકરાય
પવિત્ર શંકરભગવાનની અન માતાપાર્વતીકૃપાએ,પત્ની રીધ્ધીસિધ્ધીથીપરણીજાય
શ્રીગણેશને જીવનમાં કુળઆગળ લઈ જવા,સંતાન શુભ અને લાભ જન્મી જાય
...હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રદેહથી,ભારતદેશમાં સમયેજન્મલઈજાય એકૃપા કહેવાય.
##કુળ##################################################################
February 20th 2023
. પ્રભુનો પવિત્રપ્રેમ
તાઃ૨૦/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,જીવનમાં પરમાત્માની પુંજા કરાય
શ્રધ્ધારાખીને મળેલદેહથી ભગવાનની પુંજાથાય,જે દેહને મુક્તિમાર્ગે લઈજાય
...પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,એ સમજીને પ્રભુની ભક્તિ કરાય.
મળેલમાનવદેહને જીવનમાં સમજીનેજીવાય,એ પ્રભુકૃપાએ ભક્તિરાહે લઈજાય
જગતમાં મળેલમાનવદેહને પ્રભુકૃપાએ,ના મોહમાયા અડીજાય એકૃપાકહેવાય
પરમાત્માનો પવિત્રપ્રેમમળે જીવનમાં,જ્યાં ઘરમાધુપદીપ પ્રગટાવી વંદનકરાય
અવનીપરસમયે માનવદેહ મળે,એ પ્રભુકૃપા જે નિરાધારદેહથી બચાવી જાય
...પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,એ સમજીને પ્રભુની ભક્તિ કરાય.
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે અવનીપર જીવને જન્મમરણઆપીજાય
જગતમાં નાકોઇ જીવથી અવનીથી દુરરહેવાય,જે મળેલ દેહનેકર્મ આપીજાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર કહેવાય,ના કોઇજ જીવથી દુર રહેવાય
મળેલદેહને શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય,જે મળેલદેહના જીવને મુક્તિમળીજાય
...પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,એ સમજીને પ્રભુની ભક્તિ કરાય.
********************************************************************
February 20th 2023
. ભગવાનની ભક્તિ
તાઃ૨૦/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ ભગવાનન છે હિંદુધર્મમાં,જે જગતમાં મળેલમાનવદેહને પ્રેરી જાય
જીવને મળેલ જન્મથી માનવદેહ એ કર્મથી,અવનીપર જન્મમરણથી મળીજાય
.....કુદરતની આપવિત્રકેડી કહેવાય જગતપર,જે સમયે જીવનુ દેહથી આગમન થાય.
માનવદેહ એપરમાત્માની કૃપા કહેવાય,જે જીવને નિરાધાર દેહથી બચાવીજાય
નિરાધારદેહને જીવનમાં નાકોઇ સમજણ મળે,કે ના જીવનમાં કર્મનીકેડી મળે
પરમાત્માની અદભુતલીલા દુનીયામાં કહેવાય,એ મળેલ માનવદેહને પ્રેરી જાય
પવિત્રપ્રેરણામળે પ્રભુનીભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય
.....કુદરતની આપવિત્રકેડી કહેવાય જગતપર,જે સમયે જીવનુ દેહથી આગમન થાય.
હિંદુધર્મને જગતમાંપવિત્રધર્મકર્યો ભગવાને,જે શ્રધ્ધાથી ભક્તિકરતાસુખમળીજાય
પાવનરાહે જીવનજીવવા માનવદેહથી,ઘરમા ધુપદીપ પ્રગટાવી પ્રભુનેવંદનકરાય
ભગવાનની ભક્તિ સમયે ઘરમાંજ કરાય,ના કોઈ મંદીરમાં સમયે આરતીકરાય
પવિત્રકૃપાળુ પરમાત્માછે ભારતદેશથી,જેમની પુંજાકરતા જીવનેમુક્તિ મળીજાય
.....કુદરતની આપવિત્રકેડી કહેવાય જગતપર,જે સમયે જીવનુ દેહથી આગમન થાય.
####################################################################
February 19th 2023
***
***
. પવિત્રપ્રેરણા માતાની
તાઃ૧૯/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહને પવિત્રમાતા દુર્ગાની પ્રેરણામળી,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
જીવના મળેલદેહને કર્મનો સંબંધ જીવનમા,એ માતાનીકૃપાએ ઘરમાંજ પુંજન કરાય
....ૐ હ્રીં દ્દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી માતાને વંદન કરતા,માતાની પવિત્રકૃપાજ મળી જાય.
પવિત્ર શક્તિશાલી વ્હાલા માતા દુર્ગા કહેવાય,શ્રધ્ધારાખીને આરતીકરીને વંદનકરાય
માતાના આશિર્વાદ મળૅ માનવદેહને,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય
શ્રધ્ધા રાખીને માતાની ભક્તિ કરતા,મળેલમાનવદેહના પરિવારપર માતાનીકૃપા થાય
મળેલ માનવદેહથી સમયની સાથે રહેતા,માતાની પવિત્રપ્રેરણાએ નાઅપેક્ષા અડીજાય
....ૐ હ્રીં દ્દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી માતાને વંદન કરતા,માતાની પવિત્રકૃપાજ મળી જાય.
જીવનમાં સુર્યદેવનીકૃપા દેહને સવારસાંજ આપે,એ પ્રમાણે માતાની ભક્તિથી પુંજાકરાય
પાવનરાહે જીવન જીવતા જીવનમાં નાતકલીફ અડી જાય,એ માતાની પવિત્રકૃપાકહેવાય
હિંદુધર્મમાં ભગવાને દેવદેવીઓથી ભારતદેશમાંજ જન્મલીધો,જેમની ઘરમાંજ પુંજા કરાય
પવિત્રદેહની શ્રધ્ધારાખીને ધુપદીપ પ્રગટાવી,ઘરમાં બહગવાનને પુંજન કરી વંદન કરાય
....ૐ હ્રીં દ્દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી માતાને વંદન કરતા,માતાની પવિત્રકૃપાજ મળી જાય.
#######################################################################
February 19th 2023
***
***
. પ્રેમનીસાથે આવજો
તાઃ૧૯/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા અવનીપર પરમાત્માની સમયે,જે મળેલમાનવદેહને સમયે સમજાય
પવિત્રનિખાલસપ્રેમ મળે માનવદેહને જીવનમાં,એપ્રભુકૃપાએ જીવનજીવાડીજાય
....પાવનકૃપા મળે સમયે જીવના દેહને,પ્રભુક્રુપાએ નાકોઇ આશાઅપેક્ષા અડી જાય.
જીવના મળેલદેહને કર્મનોસંબંધ સમયે,પાવનરાહ મળે જે ગતજન્મનાકર્મથી મળે
કુદરતની પાવનલીલા અવનીપર મળેલ દેહને,જે દેહને સમયસાથે કર્મકરાવીજાય
પવિત્રરાહે જીવન જીવવા પ્રભુને પ્રાર્થનાકરાય,જે ઘરમાં ધુપદીપકરી પુંજા કરાય
જગતમાં અનેકરાહે જીવનમાં પ્રેમમળે,પ્રભુનીકૃપાએ પવિત્રપેમનીસાથે આવીજાવ
....પાવનકૃપા મળે સમયે જીવના દેહને,પ્રભુક્રુપાએ નાકોઇ આશાઅપેક્ષા અડી જાય.
મળેલમાનવદેહથી શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય,એ પવિત્રરાહે જીવન જીવાડીજાય
જીવને સમયે જન્મમરણથી દેહમળે,જે સમયનીસાથે દેહથી થયેલ કર્મથી મેળવાય
પવિત્રલીલા પરમાત્માની અવનીપરકહેવાય,એ ભારતદેશમાં પવિત્રદેહથી જન્મીજાય
અનેલ પવિત્રદેહ પરમાત્માના કહેવાય,જેમની શ્રધ્ધા રાખીને જીવનમાંભક્તિ કરાય
....પાવનકૃપા મળે સમયે જીવના દેહને,પ્રભુક્રુપાએ નાકોઇ આશાઅપેક્ષા અડી જાય.
####################################################################
February 18th 2023
. પવિત્ર મહાશિવરાત્રી
તાઃ૧૮/૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પવિત્રતહેવાર મહાશિવરાત્રી કહેવાય,જ્યાંં શંકરભગવાનને વંદન કરાય
પવિત્રતહેવારમાં ભગવાનની શ્રધ્ધાથીપુંજાથાય,અને ધુપદીપ પ્રગટાવીઆરતીકરાય
....બમ બમ ભોલે મહાદેવથી શિવલીંગપર,દુધ અર્ચના કરી ભોલેનાથની પુંજા કરાય.
માતાપાર્વતીના આશિર્વાદમળે શ્રધાળુભક્તને,એમાતાની સમયે પવિત્રકપામેળવાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ શંકર ભગવાન કહેવાય,એ માતા પાર્વતીના પતિદેવથાય
પવિત્ર સંતાન શ્રીગણેશ જે માનવદેહના,ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથી પુંજાય
અજબકૃપાળુ એ સંતાનથયા માબાપના,જે રિધ્ધીસિધ્ધીના પતિદેવથી ઓળખાય
....બમ બમ ભોલે મહાદેવથી શિવલીંગપર,દુધ અર્ચના કરી ભોલેનાથની પુંજા કરાય.
ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલીધો,જેમની જગતમાં પુંજા કરાય
માનવદેહપર પરમાત્માની કૃપાથાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી વંદન થાય
શંકરભગવાનને પ્રભાતે પુંજાકરી વંદન કરત,જે માનવદેહના કુળને સુખમળીજાય
પાવનરાહે પ્રભુની જીવનમાંભક્તિકરતા,ભગવાનનીકૃપાએ દેહને મુક્તિ મળીજાય
....બમ બમ ભોલે મહાદેવથી શિવલીંગપર,દુધ અર્ચના કરી ભોલેનાથની પુંજા કરાય.
=====================================================================
*****ૐ નમઃ શિવાય***ૐ નમઃશિવાય***ૐ નમં શિવાય***ૐ નમઃ શિવાય******
#####################################################################