February 20th 2023

પ્રભુનો પવિત્રપેમ


.             પ્રભુનો પવિત્રપ્રેમ        

તાઃ૨૦/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા,જીવનમાં પરમાત્માની પુંજા કરાય
શ્રધ્ધારાખીને મળેલદેહથી ભગવાનની પુંજાથાય,જે દેહને મુક્તિમાર્ગે લઈજાય
...પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,એ સમજીને પ્રભુની ભક્તિ કરાય.
મળેલમાનવદેહને જીવનમાં સમજીનેજીવાય,એ પ્રભુકૃપાએ ભક્તિરાહે લઈજાય
જગતમાં મળેલમાનવદેહને પ્રભુકૃપાએ,ના મોહમાયા અડીજાય એકૃપાકહેવાય
પરમાત્માનો પવિત્રપ્રેમમળે જીવનમાં,જ્યાં ઘરમાધુપદીપ પ્રગટાવી વંદનકરાય
અવનીપરસમયે માનવદેહ મળે,એ પ્રભુકૃપા જે નિરાધારદેહથી બચાવી જાય
...પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,એ સમજીને પ્રભુની ભક્તિ કરાય.
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે અવનીપર જીવને જન્મમરણઆપીજાય
જગતમાં નાકોઇ જીવથી અવનીથી દુરરહેવાય,જે મળેલ દેહનેકર્મ આપીજાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર કહેવાય,ના કોઇજ જીવથી દુર રહેવાય
મળેલદેહને શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય,જે મળેલદેહના જીવને મુક્તિમળીજાય
...પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,એ સમજીને પ્રભુની ભક્તિ કરાય.
********************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment