February 21st 2023

પવિત્ર પ્રેમની રાહ

 પાર્ષદપ્રસંગ : પ્રેમ નિર્મળ ભાસ્કર : સ્વામી યતીશ્વરાનંદ - Shri Ramakrishna Jyot
.             પવિત્ર પ્રેમનીરાહ

તાઃ૨૧/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહને,પવિત્રરાહે સમયનો સંગાથ મેળવાય
જીવનમાં નામોહ કે માયાનીકેડી અડી જાય,જે મળેલદેહને સુખ મળીજાય
....માનવદેહને જીવનમાં પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય.
પ્રભુકૃપાએ જીવને સમયે માનવદેહ મળે,એ જીવને પવિત્રકર્મનો સાથ મળે
પરમાત્માની કૃપાએ અવનીપર જન્મમરણથી,જીવને સમયે મુક્તિ મળીજાય
જગતમાં ભગવાનની કૃપા મળે,જ્યાં શ્ર્ધ્ધાથી ભગવાનની ઘરમાં પુંજાકરાય
અવનીપર પરમાત્માએ ભારતદેશમાં,પવિત્ર જન્મલીધા જે સમયેકૃપાકરીજાય
....માનવદેહને જીવનમાં પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય.
જીવને મળેલદેહને જીવનમાંનાકોઇ આશારખાય,કેનાકોઇ પ્રેમનીઅપેક્ષારખાય
પવિત્રભાવનાથી શ્રધ્ધારાખીને ઘરમાં,ધુપદીપ પ્રગટાવી દીવો કરી વંદનકરાય
ભગવાનની સમયે પુંજા કરી પ્રાર્થના કરાય,જે દેહપર ભગવાનની કૃપા થાય 
મળેલ દેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જે દેહના જીવને મુક્તિ આપીજાય
....માનવદેહને જીવનમાં પ્રભુની પવિત્રકૃપા મળે,જે દેહને પવિત્રરાહે જીવાડી જાય.
****************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment