August 27th 2008

ખાલી હાથ

                     ખાલી હાથ

તાઃ૨૬/૮/૨૦૦૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ્

સાચી શક્તિ ભક્તિમાં, છે પ્રભુનો અણસાર
માગુમનથી પ્રભુનીપાસે મુક્તિ દો ભગવાન

અવની પરના આગમન ને, કર્મ તણા છે બંધન
સુખદુખનીસહયારી જીંદગીમાં,ભક્તિનો છે સંબંધ

સાચી માયા પ્રભુથી કરવી જગની માયા મિથ્યા
આવ્યા અવનીપર જ્યારે,મળી જગમાં આ માયા

માળાની ના જરુર જગને, હ્રદયમાં રાખો શ્રીરામ
અંતરથી જ્યાં સ્મરણ થાયત્યાં મળે છે જલારામ

આવ્યા આ ધરતી પર, હાથમાં કાંઇ ન લાવ્યા
ના લઇ જવાના જગથી,ખાલી હાથ જ જવાના

દેજો મનથી પ્રેમ પ્રભુને, શીવની પામશો કૃપા
અવસર ફરી નાઆવે આ,જ્યાં પરમપિતાની ભક્તિ

઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment