March 21st 2009

દયાળુ

                          દયાળુ

તાઃ૨૦/૩/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનને મળે ભઇ શાંન્તિ,જીવનમાં આવે ઉજાસ
કરુણા સાગર છે દયાળુ,મુક્તિના ખોલે એ દ્વાર
                              ……..મનને મળે ભઇ શાંન્તિ.
ભજન ભક્તિનો સાથ, લાવશે જીવનમાં હાશ
મળશે જન્મને શાન, ન માગેલુ મળશે માન
સિધ્ધિના સોપાન ચઢતાં,રિધ્ધિ ખોલશે દ્વાર
જન્મ પામર મટી જશે, થશે સફળ અવતાર
                               …….મનને મળે ભઇ શાંન્તિ.
સાંભળીસંતની વાણી,જીવનમાંઆણી ઉજાસ
મળી જશે જીવને શાંન્તિ,રહેશેનહીંકોઇક્રાન્તિ
મહેંકમાનવતાની મળશે,દયાળુજ્યાંદયાદેશે
નામાગણી નાઅભિલાષા,થશેપુરી સૌ આશા
                               …….મનને મળે ભઇ શાંન્તિ.

+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment