March 27th 2009

સાચી સમજણ

                        સાચી સમજણ

તાઃ૨૬/૩/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇબાબાની સાચી માયા શેરડી જવાથી થઇ
જલાબાપાની ભક્તિમને વિરપુરથી મળી ગઇ
                                 ……સાંઇબાબાની સાચી.
માળાદીઠી માબાપનેહાથે જ્યાં આવી સમજણ
સાંજસવારે પ્રભુ ભજે ને,ઉજ્વળ જીવે પળપળ
ના અભિમાનનો અણસાર ગામમાં પુછે હરજણ
માને મનથી દોર દીધેલો સન્માને સાચા સ્નેહે
                                 ……સાંઇબાબાની સાચી.
ભણતર ભક્તિ સંગે રાખતાં આનંદ હૈયે થાય
બન્યાસંસ્કારીસંતાન,કૃપાએમળ્યાપ્રેમીસંતાન
કળીયુગની નાલહેર અડે,રહે સંતોના વરદાન
પ્રભુ ભક્તનાસંબંધો,જેમરહ્યા પિતાપુત્રનોપ્રેમ
                                 ……સાંઇબાબાની સાચી.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment