May 17th 2011

વિચારની કેડી

                        વિચારની કેડી

તાઃ૧૭/૫/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ જીવને સંબધ દેહથી,મળે અવનીએ કરેલ કર્મથી
વિચારની કેડીમળે વર્તનથી,જાણીજગતમાં એભક્તિથી
                           ………..જન્મ જીવને સંબધ દેહથી.
જ્યાં વાણીવર્તનનું નાજતન,ત્યાં છે મોહમાયાનું પતન
સાચીરાહ મળતાં જીવનમાં,થઈ જાય આજીવન ઉજ્વળ
સદાસ્નેહની વર્ષા મેળવતાં,મળીજાય ડગલાં સૌ પાવન
જીવને નારહે કોઇ રામાયણ,તરીજાય ભવસાગર પળમાં
                        ………….જન્મ જીવને સંબધ દેહથી.
સદવિચારની કેડી ન્યારી,લાગે જગતમાં સૌને એપ્યારી
મળેલદેહના મનને સાંકળતાં,જીભને મળેછે અમૃતવાણી
ક્યારે મળે છે કૃપા પ્રભુની,ના જગતમાં એ કોઇએ જાણી
જન્મ સફળનીરીત આન્યારી,અવનીએ શીતળતાદેનારી
                         ………….જન્મ જીવને સંબધ દેહથી.

==================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment