દયાના દાતાર
.
.
.
.
.
.
. .દયાના દાતાર
તાઃ૧૦/૯/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સૃષ્ટિના કર્તાર દયાળુ,છે સાચા ભક્તોના રખેવાળ
મન વચનથી ભક્તિ કરતાં,નિર્મળરાહને મેળવાય
. ……………………..સૃષ્ટિના કર્તાર દયાળુ.
પરમાત્માની અજબલીલા,ના માનવીને સમજાય
મનવચનને સાચવીચાલતા,ઉજ્વળ રાહમેળવાય
મળે કૃપા શ્રી ભોલેનાથની,ૐ નમઃશિવાય ભજાય
સૃષ્ટિના એ કરતા દયાળુ,છે ભક્તોના એ સહવાસ
. ……………………. સૃષ્ટિના કર્તાર દયાળુ.
જન્મ મૃત્યુથી નાકોઇ છટકે,છે કર્મ બંધનનો સંગાથ
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં શિવજીની કૃપા થાય
સોમવારનો સાથ મળે જીવને,જ્યાં દુધઅર્ચના થાય
માતાપાર્વતીની કૃપામળે,જે જોઇ ભોલેનાથ હરખાય
. ……………………સૃષ્ટિના કર્તાર દયાળુ.
_________________________________________
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
_________________________________________