April 19th 2022
	 
	
	
		  .           અદભુત પ્રેમ મળે
તાઃ૧૯/૪/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપામળે,જે દેહને સુખ આપી જાય
જગતમાં જીવને સમયે દેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મળતો જાય
.....એ અદભુત કૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયે સદમાર્ગે લઈ જાય.
પરમકૃપાળુ જગતમાં પરમાત્માજ છે,એ મળેલદેહને પવિત્રકર્મ કરાવી જાય
જીવને અનેકદેહનોસંબંધ અવનીપર,માનવદેહ એપ્રભુની પાવનકૃપાકહેવાય
જગતમાં પ્રાણીપશુજાનવર અન પક્ષી,એ નિરાધારદેહથી જીવન જીવીજાય
અદભુત પ્રેમ મળે ભગવાનનો મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
.....એ અદભુત કૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયે સદમાર્ગે લઈ જાય.
જગતમાં પવિત્રભુમી ભારતદેશની છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે ભારતમાં દેવદેવીઓથી જન્મલઈ કૃપાકરીજાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,એ મંદીરથી પ્રેરણા કરી જાય
સમયની સાથે ચાલતા ભક્તો ઘરમાં,ધુપદીપ કરીને પ્રભુની પુંજા કરી જાય
.....એ અદભુત કૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયે સદમાર્ગે લઈ જાય.
###################################################################
.           અદભુત પ્રેમ મળે
તાઃ૧૯/૪/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપામળે,જે દેહને સુખ આપી જાય
જગતમાં જીવને સમયે દેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મળતો જાય
.....એ અદભુત કૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયે સદમાર્ગે લઈ જાય.
પરમકૃપાળુ જગતમાં પરમાત્માજ છે,એ મળેલદેહને પવિત્રકર્મ કરાવી જાય
જીવને અનેકદેહનોસંબંધ અવનીપર,માનવદેહ એપ્રભુની પાવનકૃપાકહેવાય
જગતમાં પ્રાણીપશુજાનવર અન પક્ષી,એ નિરાધારદેહથી જીવન જીવીજાય
અદભુત પ્રેમ મળે ભગવાનનો મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
.....એ અદભુત કૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયે સદમાર્ગે લઈ જાય.
જગતમાં પવિત્રભુમી ભારતદેશની છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે ભારતમાં દેવદેવીઓથી જન્મલઈ કૃપાકરીજાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,એ મંદીરથી પ્રેરણા કરી જાય
સમયની સાથે ચાલતા ભક્તો ઘરમાં,ધુપદીપ કરીને પ્રભુની પુંજા કરી જાય
.....એ અદભુત કૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયે સદમાર્ગે લઈ જાય.
###################################################################
     
	 
	
	
 
	No comments yet.