અવનીપર આગમન
. ,અવનીપર આગમન તાઃ૩/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ જગતપર પરમાત્માની પાવનકૃપા,મળેલદેહને કર્મનીરાહ આપી જાય સમયને નાપકડાય કોઇથી દેહથી,જે સમયની સાથે ચાલતા જીવાય ....મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપા મળે,એ પવિત્ર જીવન જીવાય. અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,જીવને આગમનવિદાયથી દખાય માનવદેહ એ પ્રભુની પાવનકૃપા જીવપર,જે જીવનમાં કર્મ આપીજાય અવનીપર અનેકદેહનો સંબંધજીવને,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાય જગતમાં માનવદેહજ પવિત્રદેહ છે,જે દેહને સમયની સાથે લઈ જાય ....મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપા મળે,એ પવિત્ર જીવન જીવાય. પરમાત્માએ ભારતદેશમાંજ જન્મ લીધો,જગતમાં એ ભગવાન કહેવાય મળેલમાનવદેહને જીવનમાં પવિતરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી જગતમાં,જે દેશને પવિત્ર કરી જાય એજ અદભુતકૃપા પ્રભુની ભારતદેશપર,જે હિંદુધર્મની પવિત્રરાહકહેવાય ....મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપા મળે,એ પવિત્ર જીવન જીવાય. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++