June 16th 2022
. .પવિત્ર પ્રેમાળ સાંઇ
તાઃ૧૬/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને મળેલ માનવદેહને,શ્રધ્ધારાખીને પવિત્રરાહે જીવન જીવાય
નાધર્મકર્મની કોઇ કેડીને પકડીને જીવાય,એજ સાંઇબાબાની પ્રેરણા થાય
....શ્રધ્ધા અને સબુરીને એકજ રાહે લઈ જવાય,જ્યાં અલ્લાહ ઇશ્વરની પુંજા કરાય.
જીવને માનવદેહમળે અવનીપર,એ ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
મળેલદેહના જીવને સાંઇબાબાની પ્રેરણામળે,જે શ્રધ્ધાથીજીવન જીવાડીજાય
પરમાત્માએ અનેક સ્વરૂપથી દેહજ લીધા,જે જીવને પવિત્રરાહેજ લઈ જાય
નાહિંદુ મુસ્લીમ ધર્મને કોઇ તકલીફ અડે,જે માનવદેહને પ્રેરણા આપી જાય
....શ્રધ્ધા અને સબુરીને એકજ રાહે લઈ જવાય,જ્યાં અલ્લાહ ઇશ્વરની પુંજા કરાય.
અવનીપર જીવને સંબંધ જન્મથી દેહથી મળે,જે અનેકદેહથી સમયે મળીજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,માનવદેહએ કૃપાએ મળે
જીવને માનવદેહ મળે જે સમયની સાથેજ ચાલી જાય,એ પભુકૃપાજ કહેવાય
પવિત્રસંત સાંઈબાબાએ માનવદેહને પ્રેરણાકરી,ધરતીપર નાધર્મથી દુરરહેવાય
....શ્રધ્ધા અને સબુરીને એકજ રાહે લઈ જવાય,જ્યાં અલ્લાહ ઇશ્વરની પુંજા કરાય.
####################################################################
No comments yet.