September 29th 2008

જોગીની માયા

…………………      જોગીની માયા

તાઃ૨૨/૭/૧૯૮૩ ….(ગુરુપુર્ણીમા) …પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા લાગીરે મને ફરતા આ જોગીની…..(૨)
કાયાનું ભાન નહીં, મોહનું નામ નહીં
જીવતર આપ્યુ છે જેણે જાણી,ઓ યોગી તારી
                                        ……..માયા લાગી રે

જાણે અજાણે મારા દેહથી હું નમું છુ
……………..    ભવસાગરમાં ખોબલા ભરું છુ
ક્યારે તરાસે આ જીવની ઝંઝટ ને
                    મોહ મને નહીં તરવા દે…માયા લાગી

ગુરુ બનાવી પુરુ કરવાની
………………..  મનમાં છે તમન્ના પણ જાગી
જનમ મરણનું વ્યર્થ આ સર્જન
                    છુટશે હવે સાચી સેવાથી….માયા લાગી.

઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment