માયા મહાદેવની
માયા મહાદેવની
તાઃ૧૮/૮/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મને માયા મહાદેવની, ના કાયા કે આ દેહની
લાગી લગની મનથી,ને માયા છુટીઆજગની
ઓ ભોલેશંકર, ઓ ત્રિશુલધારી,ઓ ગૌરીશંકર
……..છો ભક્ત આધારી, છો મુક્તિદાતા, ઓ પરમેશ્વર
સાંજ સવારે,નીત દર્શન કાજે,મંદીરમાં હું જાતો
પ્રભુ ભક્તિમાં રહેવા કાજે, માળા હાથમાં કરતો
કૃપાપામવા ભજનકરતો ને શીવશીવ હું ભજતો
……..લો સ્વીકારો ભક્તિ અમારી, મુક્તિ દો આ જીવને
સાચીશક્તિ પ્રભુભક્તિમાં જ છે ના એમાં કોઇ શંકા
લગનીલાગી જ્યારથી મનને મળી શાંન્તિ ત્યારથી
આવી ઉભો બારણે મંદીરના પ્રેમે આવકારજો મને
…….કરજો સાર્થક જીવન આવજો અંતકાળે ઓ શિવજી
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&