September 1st 2008

રામ ભજન

                રામ ભજન

તાઃ૩૦/૩/૧૯૭૫                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામ ભજન કરી લે રે મનવા,રામ ભજન કરી લે
કોઇ નથી મારુ આ જગમાં કોઇ નથી તારુ
………………………. ઓ મનવા રામ ભજન કરી લે.

શાને કાજે વ્યથા કરે તું જીવન એળે જાશે
આધીવ્યાધિ વળગીસાથે ના છે કોઇ આરો
નાજગે સાથમળશે આ ભવસાગર તરવાને
ભજન કરીલે ભાવની સાથે પ્રભુનોલેસહારો
 ……………………… ઓ મનવા રામ ભજન કરી લે

કથાસુણીલે ભજનકરીલે કરતારભજીલે મનથી
સુખસાગરને ભુલી ને મનવા રામની કડી લેજે 
દુઃખની આકેડી પર નિશદીન સ્મરણ તુ કરીલે
હૈયેહેતસદારાખીને રામનેશરણે જીવન તુ ધરીદે
                 ……… ઓ મનવા રામ ભજન કરી લે

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment