રામ ભજન
રામ ભજન
તાઃ૩૦/૩/૧૯૭૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
રામ ભજન કરી લે રે મનવા,રામ ભજન કરી લે
કોઇ નથી મારુ આ જગમાં કોઇ નથી તારુ
………………………. ઓ મનવા રામ ભજન કરી લે.
શાને કાજે વ્યથા કરે તું જીવન એળે જાશે
આધીવ્યાધિ વળગીસાથે ના છે કોઇ આરો
નાજગે સાથમળશે આ ભવસાગર તરવાને
ભજન કરીલે ભાવની સાથે પ્રભુનોલેસહારો
……………………… ઓ મનવા રામ ભજન કરી લે
કથાસુણીલે ભજનકરીલે કરતારભજીલે મનથી
સુખસાગરને ભુલી ને મનવા રામની કડી લેજે
દુઃખની આકેડી પર નિશદીન સ્મરણ તુ કરીલે
હૈયેહેતસદારાખીને રામનેશરણે જીવન તુ ધરીદે
……… ઓ મનવા રામ ભજન કરી લે
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ