May 2nd 2012

સુખ શાંન્તિ

.                     .સુખ શાંન્તિ

તાઃ૨/૫/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગણી માનવીની જીવનમાં,પરમાત્માને ચરણે જઈ
સુખશાંન્તિને વૈભવમળે,નાજીવનમાં બીજી આશા રઇ
.                         ………………માગણી માનવીની જીવનમાં.
મુખે રામ ને હાથમાંમાળા,તોય નાછુટે જીવનના લારા
કળીયુગી દેખાવની દુનીયા,ભગવા કપડાયેય ભટકાય
મળે મનને શાંન્તિદેહે,જ્યારે માનવજીવન સાર્થક થાય
કર્મ વચન ને વર્તન સાચવતા,સુખ શાંન્તિજ મળીજાય
.                        ……………….માગણી માનવીની જીવનમાં.
મળશે જીવનેશાંન્તિ જીવનમાં,જ્યાં માનવદેહ સમજાય
સાર્થક જીવન કરવા કાજે,જગમાં માનવતાનેજપકડાય
સંતાનને કેડી મળે માબાપથી,જ્યાં ભક્તિપ્રીત થઇ જાય
આવીઆંગણે પ્રભુ જ્યાં માગે,ત્યાં જીવનેમોક્ષ મળીજાય
.                        ……………….માગણી માનવીની જીવનમાં.

###################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment