સુખ શાંન્તિ
. .સુખ શાંન્તિ
તાઃ૨/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માગણી માનવીની જીવનમાં,પરમાત્માને ચરણે જઈ
સુખશાંન્તિને વૈભવમળે,નાજીવનમાં બીજી આશા રઇ
. ………………માગણી માનવીની જીવનમાં.
મુખે રામ ને હાથમાંમાળા,તોય નાછુટે જીવનના લારા
કળીયુગી દેખાવની દુનીયા,ભગવા કપડાયેય ભટકાય
મળે મનને શાંન્તિદેહે,જ્યારે માનવજીવન સાર્થક થાય
કર્મ વચન ને વર્તન સાચવતા,સુખ શાંન્તિજ મળીજાય
. ……………….માગણી માનવીની જીવનમાં.
મળશે જીવનેશાંન્તિ જીવનમાં,જ્યાં માનવદેહ સમજાય
સાર્થક જીવન કરવા કાજે,જગમાં માનવતાનેજપકડાય
સંતાનને કેડી મળે માબાપથી,જ્યાં ભક્તિપ્રીત થઇ જાય
આવીઆંગણે પ્રભુ જ્યાં માગે,ત્યાં જીવનેમોક્ષ મળીજાય
. ……………….માગણી માનવીની જીવનમાં.
###################################