શ્રી જલારામ ઠક્કર
. શ્રી જલારામ ઠક્કર
તાઃ૧/૧૧/૨૦૧૨ (ગુરૂવાર) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ જન્મ સાર્થક કરી જગતમાં ભક્તિની જ્યોત પ્રકટાવી.
લા લાગણી, મોહ માયાનો ત્યાગ કરીને એ જીવન જીવી ગયા.
રા રામનામની કેડી પકડી ભગવાનને ઝોળી ડંડો મુકી ભગાડ્યા.
મ મળેલ જન્મ પત્નિ વિરબાઇના સંગે સાર્થક કર્યો.
પ્ર પ્રભુને પ્રાર્થના કરી જગતના જીવોને ભક્તિ માર્ગ દીધો.
ધા ધારણ કરેલ દેહ પરમાત્માનેય છોડીને ભાગવુ પડ્યું.
ન નર્કના દ્વાર બંધ કરી ભક્તિમાર્ગે સ્વર્ગના દ્વાર ખુલ્લા કર્યા.
જી જીવનમાં શ્રધ્ધા અને વિશ્વાસથી અન્નદાનની રાહ લીધી.
ઠ ઠક્કર કુળને જગતમાં ઉજ્વળ બનાવી ગયા.
ક કરેલ કર્મ એ જ જીવના બંધન છે.
ક કદીક ભુલથી પણ સત્કર્મ થતાં જીવને પ્રભુ કૃપા મળે છે.
ર રધુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ.
********************************************************