November 1st 2012

શ્રી જલારામ ઠક્કર

.                  શ્રી જલારામ ઠક્કર

તાઃ૧/૧૧/૨૦૧૨ (ગુરૂવાર)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ   જન્મ સાર્થક કરી જગતમાં ભક્તિની જ્યોત પ્રકટાવી.
લા  લાગણી, મોહ માયાનો ત્યાગ કરીને એ જીવન જીવી ગયા.
રા   રામનામની કેડી પકડી ભગવાનને ઝોળી ડંડો મુકી ભગાડ્યા.
   મળેલ જન્મ પત્નિ વિરબાઇના સંગે સાર્થક કર્યો.

પ્ર   પ્રભુને પ્રાર્થના કરી જગતના જીવોને ભક્તિ માર્ગ દીધો.
ધા  ધારણ કરેલ દેહ પરમાત્માનેય છોડીને ભાગવુ પડ્યું.
   નર્કના દ્વાર બંધ કરી ભક્તિમાર્ગે સ્વર્ગના દ્વાર ખુલ્લા કર્યા.
જી   જીવનમાં શ્રધ્ધા અને વિશ્વાસથી  અન્નદાનની રાહ લીધી.

    ઠક્કર કુળને જગતમાં ઉજ્વળ બનાવી ગયા.
ક    કરેલ કર્મ એ જ જીવના બંધન છે.
    કદીક ભુલથી પણ સત્કર્મ થતાં જીવને  પ્રભુ કૃપા મળે છે.
    રધુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ.

********************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment