February 19th 2021

. .મળી ગયો પ્રેમ
તાઃ૧૯/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળી ગયો પ્રેમ પરમાત્માનો,જ્યાં શ્રધ્ધા રાખીને ભક્તિ થાય
પવિત્રરાહ રાખીને પુંજન કરતા,જીવનમાં કુદરતની કૄપા થાય
.....એજ પવિત્રરાહ શ્રીકૄષ્ણમાં દેખાય,જ્યાં વાંસળી વગાડે રાધા મળી જાય.
અનંતકૃપાળુ પરમાત્મા છે ભારતમાં,ભક્તિ પારખી જન્મી જાય
દુનીયામાં પવિત્રદેશ કર્યો,જયાં પરમાત્માના અનેકદેહથી દેખાય
પવિત્રપ્રેમ રાધાનો મળ્યો શ્રી કૃષ્ણનો,દ્વારકામાં એ આપી જાય
એ કુદરતની કૃપા જે સમયની સાથે,માનવદેહને કર્મ કરાવીજાય
....એજ પવિત્રરાહ શ્રીકૄષ્ણમાં દેખાય,જ્યાં વાંસળી વગાડે રાધા મળી જાય.
અવનીપરના આગમનને સંબંધ દેહનો,જે થયેલકર્મથી મળતોજાય
શ્રધ્ધાથી થયેલ પરમાત્માની ભક્તિ,જીવને મળેલદેહપર કૃપા થાય
પ્રેમનીકૃપા મળે મળેલ માનવદેહને,જે જીવનમાં શાંંતિ આપીજાય
નાઅપેક્ષા નાકોઇ માયા અડે,એજ પવિત્ર જીવન પણ કરી જાય
પરમપ્રેમની ગંગા વહાવે જીવનમાં,અનેકનો પાવનપ્રેમ મળી જાય
....એજ પવિત્રરાહ શ્રીકૄષ્ણમાં દેખાય,જ્યાં વાંસળી વગાડે રાધા મળી જાય.
*********************************************************
No comments yet.