April 1st 2022
. ,મળે પ્રેમ પ્રભુનો
તાઃ૧/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનુ આગમન અનેકદેહથી અવનીપર,માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય
જીવને જન્મમરણથી આગમન મળે,ના કોઇદેહથી સમયથી દુર રહેવાય
....એ પરમાત્માની અદભુતલીલા જગતમાં,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
માનવદેહ એપ્રભુનીકૃપાએ જીવને મળીજાય,જીવનમાં કર્મનીરાહ મેળવાય
મળેલદેહને સમયે સમજણમળે જીવનમાં,એ પ્રભુકૃપાએ સમયને સમજાય
ભગવાનને ઘરમાં ધુપદીપ કરીને,શ્રધ્ધાથી આરતીકરીને વંદન પણ કરાય
પરમપ્રેમ મળે પ્રભુનો જીવનમાં,જે મળેલદેહથી જીવનમાંભજનભક્તિકરાય
....એ પરમાત્માની અદભુતલીલા જગતમાં,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે અવનીપર જન્મમરણ આપીજાય
પાવનરાહે જીવન જીવવા મળેલદેહને,શ્રધ્ધાથી પુંજન કરતા પ્રભુનોપ્રેમ મળે
અદભુતકૃપાળુ ભગવાનછે ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મલઈઆવીજાય
પવિત્રદેશ ભારતને મંદીરોથી કર્યો,જ્યાંહિંદુધર્મમાં પવિત્રભક્તોપુંજાકરી જાય
....એ પરમાત્માની અદભુતલીલા જગતમાં,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
================================================================
No comments yet.