April 10th 2022

સિધ્ધીદાત્રી માતા

 માતા આદિશક્તિ દુર્ગાના દરેક સ્વરૂપનો મહિમા છે અનોખો, જાણો નવ દેવીઓ વિશે - Media 50 Times
.           સિધ્ધીદાત્રી માતા  

તાઃ૧૦/૪/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રદુર્ગા માતાના,નવ સ્વરૂપથી નવરાત્રીમાં પુંજા કરાય
નવરાત્રીમાં ભક્તો શ્રધ્ધાથીજ તાલી પાડીને,ગરબા ધુમીને રમી જાય
....પવિત્ર નવરાત્રીના નવમાનોરતે,માતા સિધ્ધીદાત્રીને ગરબા રમીને પુંજાય.
પરમકૃપાળુ દુર્ગામાતાના નવસ્વરૂપની,નવરાત્રીમાં ભક્તોપુંજા કરીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોતથી જગતમાં,દેવ અને દેવીઓની કૃપા મેળવાય
જગતમાં ભગવાનનીકૃપા ભારતથી,એ પવિત્રધર્મને દુનિયામાં લઈ જાય
પવિત્રનવરાત્રીના તહેવારમાં નવમાદીવસે,સિધ્ધીદાત્રી માતાનીપુંજા થાય
....પવિત્ર નવરાત્રીના નવમાનોરતે,માતા સિધ્ધીદાત્રીને ગરબા રમીને પુંજાય.
હિંદુધર્મ એપવિત્રધર્મછે જગતમાં,જેમાં પરમાત્માની કૃપાએ ભક્તિ કરાય
ભારતને પવિત્રદેશ કર્યો ભગવાને,જે માનવદેહને પાવનરાહ આપી જાય
કુદરતની પાવનકૃપામળે દેહને,જ્યાં શ્ર્ધ્ધાથી પવિત્રતહેવારને વંદનકરાય
મળેલદેહના જીવને કર્મનોસંબંધ જીવનમા,જે જન્મમરણથી મળતો જાય 
....પવિત્ર નવરાત્રીના નવમાનોરતે,માતા સિધ્ધીદાત્રીને ગરબા રમીને પુંજાય.
############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment