April 12th 2022
. .ભગવાનના આશિર્વાદ
તાઃ૧૨/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનેકદેહથી પરમાત્મા ભારતદેશમાં,જન્મલઇ હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જાય
દુનીયામાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાનની ધરમાંધુપદીપથી પુંજા કરાય
....પવિત્ર હિંદુધર્મ છે દુનીયામાં,જેમાં ભગવાનના અનેક મંદીરમાં જઈને ભક્તિ કરાય.
જગતમાં જીવને માનવદેહ મળે,જે ગતજન્મના દેહથી થયેલકર્મથી મળતો જાય
અનેકદેહનોસંબંધ જીવને અવનીપર,એ પ્રાણીપશુજાનવરપક્ષીઅનેમાનવીથી મળે
ભગવાનની પવિત્રકૃપાથી આશિર્વાદ મળતા,જીવનુ માનવદેહથી આગમન થાય
મળેલમાનવદેહને જીવનમાં સમયનોસંગાથ મળીજાય,જે સમય સમજીને જીવાય
....પવિત્ર હિંદુધર્મ છે દુનીયામાં,જેમાં ભગવાનના અનેક મંદીરમાં જઈને ભક્તિ કરાય.
જગતમાં ભારતની ધરતીને હિંદુધર્મથી પવિત્ર કરવા,દેવદેવીઓથી જન્મલઈ જાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે શ્રધ્ધાથી ધરમાં પ્રભુનીપુંજા થાય
ભગવાનના પવિત્ર આશિર્વાદથી મળેલદેહને,જીવનમાં સુખઅને શાંંતિ મળી જાય
જીવનુ માનવદેહથી આગમનથતા,પ્રભુકૄપાએ દેહને નાકોઇઆશાઅપેક્ષા અડીજાય
....પવિત્ર હિંદુધર્મ છે દુનીયામાં,જેમાં ભગવાનના અનેક મંદીરમાં જઈને ભક્તિ કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
No comments yet.