June 16th 2022
. .પવિત્ર પ્રેમાળ સાંઇ
તાઃ૧૬/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને મળેલ માનવદેહને,શ્રધ્ધારાખીને પવિત્રરાહે જીવન જીવાય
નાધર્મકર્મની કોઇ કેડીને પકડીને જીવાય,એજ સાંઇબાબાની પ્રેરણા થાય
....શ્રધ્ધા અને સબુરીને એકજ રાહે લઈ જવાય,જ્યાં અલ્લાહ ઇશ્વરની પુંજા કરાય.
જીવને માનવદેહમળે અવનીપર,એ ગતજન્મના મળેલદેહના કર્મથી મેળવાય
મળેલદેહના જીવને સાંઇબાબાની પ્રેરણામળે,જે શ્રધ્ધાથીજીવન જીવાડીજાય
પરમાત્માએ અનેક સ્વરૂપથી દેહજ લીધા,જે જીવને પવિત્રરાહેજ લઈ જાય
નાહિંદુ મુસ્લીમ ધર્મને કોઇ તકલીફ અડે,જે માનવદેહને પ્રેરણા આપી જાય
....શ્રધ્ધા અને સબુરીને એકજ રાહે લઈ જવાય,જ્યાં અલ્લાહ ઇશ્વરની પુંજા કરાય.
અવનીપર જીવને સંબંધ જન્મથી દેહથી મળે,જે અનેકદેહથી સમયે મળીજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,માનવદેહએ કૃપાએ મળે
જીવને માનવદેહ મળે જે સમયની સાથેજ ચાલી જાય,એ પભુકૃપાજ કહેવાય
પવિત્રસંત સાંઈબાબાએ માનવદેહને પ્રેરણાકરી,ધરતીપર નાધર્મથી દુરરહેવાય
....શ્રધ્ધા અને સબુરીને એકજ રાહે લઈ જવાય,જ્યાં અલ્લાહ ઇશ્વરની પુંજા કરાય.
####################################################################
June 16th 2022
. પરમકૃપાળુ માતા
તાઃ૧૬/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી જગતમાં,જે મળેલ માનવદેહને પ્રેરી જાય
પવિત્ર ભારતદેશમાં પરમાત્માની કૃપા,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મીજાય
....પરમકૃપાળુ લક્ષ્મીમાતા હિંદુધર્મમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
શ્રધ્ધારાખીને માતાની પુંજાકરીને વંદનકરતા,માતાની કૃપાનો અન્ય્ભવથાય
જીવને મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે પવિત્રકર્મ કરાવી જાય
અવનીપર જીવને જન્મમરણથી દેહમળે.એ પરમાત્માની પાવનકૃપાકહેવાય
લક્ષ્મીમાતાની પવિત્રકૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી માતાની ભક્તિકરાય
....પરમકૃપાળુ લક્ષ્મીમાતા હિંદુધર્મમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
ભગવાને અનેકદેહથી ભારતમાં જન્મલીધો,એ જગતમાં પવિત્રભુમી કહેવાય
વિષ્ણુ ભગવાન એ પવિત્રદેવથી જન્મીજાય,જે લક્ષ્મીમાતાના પતિદેવ થાય
અજબ શક્તિશાળી માતાછે જગતમાં,જે મળેલમાનવદેહને સુખઆપી જાય
મળેલદેહથી માતાને પ્રાર્થનાકરતા,ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજનકરાય
....પરમકૃપાળુ લક્ષ્મીમાતા હિંદુધર્મમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
******************************************************************