June 29th 2022

મોહમાયાથી દુર


.           .મોહમાયાથી દુર

તાઃ૨૯/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમપવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને અનુભવથી સમજાય
જીવને જન્મથી માનવદેહમળેસમયે,જે ગતજન્મના મળેલદેહના કર્મથી મળે
...અવનીપરનુ આગમન જીવનુ,જે સમયે જીવને જન્મમરણથી અનુભવ આપી જાય.
જગતમાં પરમાત્માની પાવનકૃપામળે દેહને,જે મળેલદેહને સમયસાથે લઈજાય
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ,હિન્દુધર્મની પવિત્રજ્યોત ભારતથીપ્રગટાવીજાય
અનેકદેહથી ભગવાને ભારતદેશમાં જન્મ લીધો,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય
માનવદેહને પ્રભુકૃપાએ નામોહમાયા અડે,જે કળીયુગની કેડીથી બચાવી જાય
...અવનીપરનુ આગમન જીવનુ,જે સમયે જીવને જન્મમરણથી અનુભવ આપી જાય.
સમયે પ્રભુકૃપાએ માનવદેહમળે જીવને,જે શ્રધ્ધારાખીને પ્રભુને વંદનકરાવીજાય
પરમાત્માની ભક્તિની પાવનરહે જીવતા,ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુંજા કરાય
જીવનમાં શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા,પ્રભુકૃપાએ પરિવારને સુખ મળી જાય
એ પાવનકૃપા ભગવાનની જીવનમાં,જીવનમાં ના કોઇઅપેક્ષા કે આશારખાય 
...અવનીપરનુ આગમન જીવનુ,જે સમયે જીવને જન્મમરણથી અનુભવ આપી જાય.
****************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment