August 30th 2020

મહાવીર હનુમાન

++મહાબલી બજરંગબલીજીએ પોતે લખ્યું છે આ રાશિનું નસીબ, ભૂલથી પણ ના લેતા પંગો | vanchvajevu++
.           .મહાવીર હનુમાન             

તાઃ૩૦/૮/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધાભાવથી ભક્તિકરતા જીવનમાં,એ મહાશક્તિશાળી થઈજાય
પાવનરાહે જીવન જીવવા અવનીપર,પિતા પવનદેવની કૃપા થાય
.....એવા વ્હાલા લાડલા દીકરા,માતા અંજનીના પુત્ર મહાવીર હનુમાન.
સંતાનને આશિર્વાદ મળે માબાપના,જે પવિત્રશક્તિ પામી જાય
અજબ શક્તિશાળી એ હતા,જે પવિત્ર દેહને સાથ આપી જાય
હનુમાજીના નામને પાવન કરે,જ્યાં શ્રી રામસીતાની સેવા થાય
લક્ષ્મણના દેહને જાગૃતકરવા,શક્તિથી મહાનપર્વતને લાવી જાય 
.....એવા વ્હાલા લાડલા દીકરા,માતા અંજનીના પુત્ર મહાવીર હનુમાન.
પરમશક્તિની કેડીમળી વ્હાલા હનુમાનને,જ્યાં માતાનીકૃપાથાય
ભક્તિના સાગરને વહેડાવતા રહ્યા,જયાં શ્રી રામને લંકા લવાય
સીતાજીને પતિ શ્રીરામથી જ,રાજા રાવણથી દુર ભગાડી જવાય
મહાવીર હનુમાનજી રામને મદદ કરતા,લંકાનુ એ દહન કરીજાય
.....એવા વ્હાલા લાડલા દીકરા,માતા અંજનીના પુત્ર મહાવીર હનુમાન.
========================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment