August 20th 2020

शेरडीके सांइ

       સાંઈબાબાના આ અગિયાર વચનો… જીવનમાં ...
.             .शेरडीके सांइ  
ताः२०/८/२०२०                प्रदीप ब्रह्मभट्ट    

परमात्माकी पावनक्रुपा अवनीपर,श्रध्धा और सबुरीसे दुनीयामे देखाय
पवित्रधरती शेरडीकी करने,अनंतप्रेम लेकर सांइबाबा शेरडी आ जाय 
......येही प्रेम है मानवदेह पर परमात्माका,जीससे धर्म कर्मकी राह समजाय.
शेरडी आये सांइबाबा नाकोइ अपेक्षा,के ना कोइ परिवारकाभी संग
पवित्रदेहको जीवनमे संगाथ दीया,जो द्वारकामाइके नामसे ओळखाय
सत्कर्मके संगाथसे जीवनमे चलनेसे,मानवदेह की पहेचान भी हो जाय
बाबाके पवित्रदेहसे भक्तिराहकी ज्योतजले,जो सत्कर्मका संगाथ देजाय
......येही प्रेम है मानवदेह पर परमात्माका,जीससे धर्म कर्मकी राह समजाय.
अवनीपरका आगमन परमात्माकाही है,जो बाबाके पावनकर्मसे देखाय
कर्म और धर्मकी उज्वळराहदी मानवीको,जहा हिंदुमुस्लीम नाकहेवाय
श्रध्धाभावनासे परमात्माके पुंजनसे,मानवदेहको सुख शांंति ही मीलजाय
शेरडी गाम पवित्र धरती हो गई,जीसकी दुनीयामे पहेचानभी हो जाय
......येही प्रेम है मानवदेह पर परमात्माका,जीससे धर्म कर्मकी राह समजाय.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

	
August 17th 2020

જાગતા રહેવુ

.            .જાગતા રહેવુ    

તાઃ૧૭/૮/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલ માનવદેવને,જીવનમાં સમય સંગે ચાલીને જીવાય
કર્મનીકેડી એજ સંબંધ છે જીવનો,જે પ્રભુકૃપાએ સમજાઈ જાય
....મળેલ દેહની મહેંકપ્રસરે,જીવનમાં જાગતા રહેતા નાઅંધકાર મેળવાય.
સુર્યદેવના ઉદય અસ્તની કૃપાએ,દુનીયામાં સવારસાંજ મેળવાય
મળેલદેહને નાકોઇજ અપેક્ષા રખાય,કે નાસમયથી દુર રહેવાય
માનવ જીવનમાં સમજણનો સંગાથ મળે,જે સદમાર્ગે લઈ જાય
આવનજાવનનો સંબંધ જીવને,જાગતા રહેતા જીવનપાવન થાય
....મળેલ દેહની મહેંકપ્રસરે,જીવનમાં જાગતા રહેતા નાઅંધકાર મેળવાય.
કુદરતની આલીલા છે અવનીપર,દુનીયામાં ના કોઇથી છટકાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જ્યાં પ્રભુકૃપાથી પાવનરાહે જીવાય
માગણી અપેક્ષાનો ના સાથ રહે,એજ ઉજવળ રાહથી મેળવાય
થયેકકર્મના સંબંધથીજ દેહને,પરિવારમાં આશિર્વાદે જ સમજાય 
....મળેલ દેહની મહેંકપ્રસરે,જીવનમાં જાગતા રહેતા નાઅંધકાર મેળવાય.
=======================================================
August 15th 2020

मेरा भारत है महान

         मेरा भारत देश महान है Mera Bharat Desh Mahaan hai
.              .मेरा भारत है महान  

ताः१५/८/२०२०     (स्वातंत्र दीवस)    प्रदीप ब्रह्मभट्ट  

भारतमेरा पवित्र देश है जगतमे,जीसकी शानभी जगतमे महेंकाती है
प्रेमभावना संगे जीवन हम जीते,जहां परमात्माकी क्रुपा मील जाती है
....ये स्वतंत्र भारतकी शान महेंकती,जहां जनगणमनसे तीरंगा हम लहेराते हे.
मळेलदेहकी मानवतामहेंकाई गांधीजीने,जहां सरदार वल्लभभाईदे साथ
निर्मळताके संगसे जवाहरलालभी जीवनजीते,जो शानसे महेनत करतेथे 
मेरा भारत तो पवित्रधरती हे,जहां परमात्माने अनेकदॅहसे पावन कीया
मानवताकी महेंक प्रसरावी भारतमें,जो जगतसे पावनसन्मान मिलता है
....ये स्वतंत्र भारतकी शान महेंकती,जहां जनगणमनसे तीरंगा हम लहेराते हे.
पावनधर्मकी केडी मीलती हे देहको,जहा पवित्रभावसे पुंजन करते हे
परमात्माकी क्रुपासे संस्कार मीलता है,जो उज्वळसे जीवन भी देजाये
उज्वळ जीवनकीराहपे चलते मानवको,श्रध्धासे जीवनमे क्रुपा मीलजाय 
येही शान हे पवित्र भुमीकी,जीसे जगतमे भारतका नाम मिल गया हे
.....ये स्वतंत्र भारतकी शान महेंकती,जहां जनगणमनसे तीरंगा हम लहेराते हे.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
  भारत माताकी जय   भारत माताकी जय  भारत माताकी जय
August 10th 2020

ગોકુળનો કાનુડો

      2009 – Page 15 – મીતિક્ષા.કોમ
             .ગોકુળનો કાનુડો   
તાઃ૧૦/૮/૨૦૨૦   (જન્માષ્ટમી)      પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કાનુડો અમારો લાડલો જીવનમાં,ગોકુળનો એ ગોવાળીયોય કહેવાય
પરમકૃપા મળી માતા જશોદાની,જગતપર દેવકીનંદનથીય ઓળખાય
.....એજ મારા વ્હાલા શ્રીકૃષ્ણ છે.જેમના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
અવનીપર ના અસરઅડે સમયની,પાવનરાહે ઉજવળ જીવનથી દેખાય
અનંતપ્રેમની ગંગાવહી જીવનમાં,જે અનેક ગોપીઓનો પેમ આપી જાય
ગોર્વધન ગીરધારીને અનેક ગોપીઓનો.પાવનપ્રેમ ગરબેરમતા મળીજાય
પરમાત્માએ એ દેહ લીધો ગોકુળમાં,જે પવિત્રરાહેજ શ્રધ્ધા આપી જાય
.....એજ મારા વ્હાલા શ્રીકૃષ્ણ છે.જેમના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
શ્રીમતી રુક્ષમણીના એ ભરથાર હતા,જેને ગોપીઓમાંથી રાધા મળીજાય
અનેક સંબંધીઓનો સંગાથ મળ્યો જીવનમાં,એ પરમાત્માની કૃપા કહેવાય
દ્વારકાના એ લાડલા દ્વારકાધીશ પણ કહેવાય,જેમને જન્માષ્ટમીએ પુંજાય
ભારતએ જ પવિત્રભુમી છે,જ્યાં પરમાત્મા અનેક નામોથી દેહ લઈ જાય
.....એજ મારા વ્હાલા શ્રીકૃષ્ણ છે.જેમના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
===========================================================
August 9th 2020

પવિત્રભુમી છે ભારત

દુનિયાનાં સૌથી શક્તિશાળી, લોકપ્રિય ...
.           .પવિત્રભુમી છે ભારત
           
તાઃ૯/૮/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભારત મારો જ દેશ છે,જેની નામના જગતમાં છે ન્યારી
પાવનભુમી ભારતની જગતમાં,જેને શ્રધ્ધાએ વંદન કરાય
.....પવિત્ર ભક્તિભાવથી પુંજન કરતા,ભક્તો જગતમાં ઓળખાય.
ગુજરાતીઓની ગાથા જગતમાં,જે માનવતા મહેંકાવીજાય
સુર્યચંંદ્રને વંદનકરી ઓળખાણ કરાવે,જે જીવોને સમજાય
મળેલ માનવદેહની પવિત્ર ઓળખાણ,જગતમાંય કહેવાય
અનેકદેહ ભારતમાંલીધા પરમાત્માએ,જેપાવનભુમીકરીજાય
.....પવિત્ર ભક્તિભાવથી પુંજન કરતા,ભક્તો જગતમાં ઓળખાય.
જીવને મળેલદેહ ભારતમાં,જેપરિવારની પવિત્રરાહે દેખાય
પરમાત્માએ લીધેલદેહના,નામની માળ કરતા પુંજન થાય
અદભુત શક્તિશાળીએ દેહ હતા,જે સંસારસંગે જીવીજાય
જન્મમરણનો સંબંધછુટે,જે ભારતથી પ્રભુનુઆંગળીચીંધાય
.....પવિત્ર ભક્તિભાવથી પુંજન કરતા,ભક્તો જગતમાં ઓળખાય.
====================================================
August 6th 2020

જીવની સમઝણ

.            .જીવની સમઝણ   
તાઃ૬/૮/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવ્યા ક્યાં જવાના,જગતપર ના કોઈથીય સમજાય
પાવનકૃપા પરમાત્માની જગતપર,જીવને દેહ મળતા સમજાય
.....એજ કુદરતનીલીલા અવનીપર,જે જીવને કર્મના બંધન દઈ જાય.
થયેલ કર્મનો સંબંધ છે જીવને,જે દેહ મળતા જીવને સમજાય
મળેલમાનવદેહને સંગાથ મળે,જ્યાં નિખાલસતાથી ભક્તિથાય
પાવનકર્મની રાહ મળે જીવને,જે દેહને સદમાર્ગે જ પ્રેરી જાય
ના મોહમાયાનો કોઇ સ્પર્શ થાય,કે નાકોઇ અપેક્ષાય રખાય
.....એજ કુદરતનીલીલા અવનીપર,જે જીવને કર્મના બંધન દઈ જાય.
સદકર્મની પાવનરાહ મળેદેહને,જ્યાં નિખાલસ ભાવથી જીવાય
જીવને સંબંધ છે કર્મનો જે દેહને,સગાસંબંધીથી સ્પર્શી જાય
ક્યારે દેહ લઈ આવશો ને ક્યારે અવનીપરથી વિદાય લેવાય
નિર્મળભાવથી પરમાત્માની ભક્તિકરતા,સુખશાંંતિ મળી જાય
.....એજ કુદરતનીલીલા અવનીપર,જે જીવને કર્મના બંધન દઈ જાય.
=====================================================
August 5th 2020

જન્મદીન પવિત્ર

.               .જન્મદીન પવિત્ર     

તાઃ૨૬/૨/૨૦૨૦   (વેદનો જન્મદીવસ)   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માનો પ્રેમ મળ્યો પરિવારને,જે પાવન સંતાનના જન્મથી દેખાય
રવિહીમાના પાવનકર્મથી અમારા કુળને,અવનીપર આગળ એ લઈજાય
......પવિત્રજીવને દેહ મળ્યો કુળમાં,એ વેદના નામથી ઓળખાણ આપી જાય.
પવિત્રજીવને દેહ મળ્યો અવનીપર,બ્રહ્મભટ્ટ કુળને એઆગળ લઈ જાય
કુદરતની પાવનકૃપા કુટુંબપર,જે મારાપુત્રરવિનો કુળદીપક વેદ કહેવાય
મળેલદેહને માબાપનો પ્રેમમળે,એજ સરળજીવનની રાહે દેહને લઈજાય
તનમનધનની કૃપા મળે કુળદેવીની,જે સમય સંગે મળેલ દેહને સમજાય 
......પવિત્રજીવને દેહ મળ્યો કુળમાં,એ વેદના નામથી ઓળખાણ આપી જાય.
વ્હાલ કરે મોટો ભાઈ વીર નાનાભાઈ વેદને,જે પાવનપ્રેમથી જ દેખાય
આંગળી પકડી પરમાત્માની કૃપાની,એ મળેલદેહને આનંદ આપી જાય
જન્મદીવસનો આનંદ મેળવવા દેહને,દાદાદાદી સંગે પપ્પામમ્મી હરખાય
જીવનમાં સંત જલાસાંઈની કૃપા મેળવાય,સંગે સુર્યદેવનો પ્રેમ મળી જાય 
......પવિત્રજીવને દેહ મળ્યો કુળમાં,એ વેદના નામથી ઓળખાણ આપી જાય.
=============================================================
     મારા પુત્ર ચી.રવિના બીજા પુત્રનો જન્મ તાઃ૨૬/૨/૨૦૧૬ના રોજ થયો.જે
જન્મદીવસની તારીખને યાદ કરી દાદાદાદીના આશિર્વાદ અને પ્રેમથી લખેલ કાવ્ય
સપ્રેમ અર્પણ.
    લી.પ્ર્દીપ બ્રહ્મભટ્ટ
=============================================================
August 4th 2020

ગજાનંદજી

 રજની શાહ - Author on ShareChat - GOOD NATURE IS MY LIFE
.             . ગજાનંદજી              
તાઃ૪/૮/૨૦૨૦                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પવિત્ર પહેચાન જગતમાં પિતા ભોલેનાથ અને માતા પાર્વતીના સંતાનની
નિર્મળ ભાવનાથી જીવનજીવતા અવનીપર,રિધ્ધીસિધ્ધીના પતિય કહેવાય 
.....શ્રધ્ધાભાવથી પુંજન કરતા જીવનમાં,સુખશાંંતિના વાદળને એ વરસાવી જાય.
અજબ શક્તિશાળી દેવ ભોલેનાથ છે,એજ શંકર ભગવાનથીય ઓળખાય
એ પાર્વતીના પતિદેવ છે,જે અવનીપર પરમ નિખાલસપ્રેમ વરસાવી જાય
ભારતની ભુમીપર પવિત્રગંગાએ વહાવીજાય,એ ગણપતિના પિતા કહેવાય
એવા વ્હાલાભોલેનાથ અવનીપર,જેમના પ્રેમથીપુત્ર કાર્તિકપણ જન્મી જાય
.....શ્રધ્ધાભાવથી પુંજન કરતા જીવનમાં,સુખશાંંતિના વાદળને એ વરસાવી જાય.
હિંદુ ધર્મમાંજ પાવનરાહ મળી પ્રભુકૃપાએ,જે ધર્મભક્તિની રાહ આપી જાય
શ્રધ્ધાભાવથી ભોલેનાથની ભક્તિ કરતા,વ્હાલા ગજાનંદગણેશની કૃપા થાય
માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં રિધ્ધિ સિધ્ધીનો કૃપા મળી જાય
જન્મમરણનો સંબંધજીવને અવનીપર,ગણેશજીનીકૃપા જીવને મુક્તિઆપીજાય
.....શ્રધ્ધાભાવથી પુંજન કરતા જીવનમાં,સુખશાંંતિના વાદળને એ વરસાવી જાય.
================================================================
 

August 3rd 2020

રાખડીનો પ્રેમ

.            .રાખડીનો પ્રેમ   
તાઃ૩/૮/૨૦૨૦                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભાઈબહેનના પ્રેમની સાંકળ,રાખડીના બંધનથીજ બંધાઈ જાય
પાવનપર્વની રાહ જીવનમાં જોતા,રક્ષાબંધનના પ્રસંગેજ પકડાય 
.....એજ કૃપા માતાની ગુજરાતીઓ પર,જે સંતાનના પ્રેમને પકડી જાય.
બહેનના પ્રેમને નાકોઈ આંબે,કે ના ભાઈની કોઇ અપેક્ષા હોય
આવીબારણે ભાઈરવિ રાહજુએ,પ્રેમપકડી બેનદિપલ આવીજાય
રક્ષાબંધનનો પ્રેમ આપવા જીવનમાં,સમય પકડીને આવી જાય
એજ વ્હાલની આ પાવનરાહ,જે કુદરત સમયસંગે આપી જાય
.....એજ કૃપા માતાની ગુજરાતીઓ પર,જે સંતાનના પ્રેમને પકડી જાય.
પવિત્ર શ્રાવણ માસની કેડી,હિંન્દુ ધર્મમાં પરમાત્માથીજ અપાય
સુખશાંંતિની કેડી મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજન થાય
હાથપર પ્રેમથી દીપલે રાખડીબાંધી,રવિને કંકુનોચાંલ્લો કરીજાય
મળે આશીર્વાદ બેન સંગે જમાઇના,જે રવિપર રામકૃપા કહેવાય
....એજ કૃપા માતાની ગુજરાતીઓ પર,જે સંતાનના પ્રેમને પકડી જાય.
=======================================================
     રક્ષાબંધનના પવિત્ર દીવસે ચી.દીપલ અને ચી.રવિને યાદગીરી આ
કાવ્ય સપ્રેમ પપ્પા તરફથી તાઃ૩/૮/૨૦૨૦ સોમવારના રોજ ભેંટ.
=======================================================
August 1st 2020

મળ્યો નિર્મળપ્રેમ

   ડો . કમલેશ લુલ્લાનું બહુમાન અને ...

.           .મળ્યો નિર્મળપ્રેમ    
તાઃ૧/૮/૨૦૨૦                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળ્યો નિર્મળપેમ નિખાલસ,સાહિત્ય રસીકોનો મને હ્યુસ્ટન લાવી જાય 
કલમની પવિત્રકેડી પકડીને ચાલતા,માતા સરસ્વતીની કૃપા મળી જાય
.....એજ કલમની પાવનરાહ,ગુજરાતી સાહિત્ય સરીતાથી કલમપ્રેમીઓ આપી જાય.
પરમકૃપા કલમપ્રેમીઓને રાહ આપે,જે ગુજરાતીઓના વર્તનથી દેખાય
અનેકલેખોની વર્ષોથી રચનાઓકરી,સંગે કર્મનીકેડીને પકડી ચાલી જાય 
સમયનો સંગ નિર્મળરાહે પકડી ચાલતા,કલમપ્રેમીઓને બોલાવી જાય
નિખાલસ ભાવથી મળતા સૌ હરખાય,જે સાહિત્યસરીતા વહાવી જાય
.....એજ કલમની પાવનરાહ,ગુજરાતી સાહિત્ય સરીતાથી કલમપ્રેમીઓ આપી જાય.
મનને મળે પ્રેરણા નિર્મળરાહે જીવતા,સમય સમયે કલમથી રચના થાય
કુદરતની આકૃપા કહેવાય માનવીપર,જે મળેલનામને કલમથી પ્રેરી જાય 
મળ્યો પ્રદીપને પ્રેમ હ્યુસ્ટનના કલમપ્રેમીઓનો,જે કૃપાનીવર્ષા કરાવી જાય
સમયસમયે કલમ પ્રસરતા જીવનમાં,અનેક કાવ્યોલેખો પણ લખાઈ જાય
.....એજ કલમની પાવનરાહ,ગુજરાતી સાહિત્ય સરીતાથી કલમપ્રેમીઓ આપી જાય.
===============================================================
« Previous Page