May 2nd 2022
++
++
. સમય પકડજો
તાઃ૨/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં સમયને ના પકડાય જીવનમાં,એ મળેલદેહને માનવતાએ જીવાય
કુદરતની પાવનકૃપા અવનીપર જીવનાદેહનેમળે,એ સમયસાથે જીવાડીજાય
.....પરમાત્માની પાવનકૃપા ધરતીપર,જે મળેલદેહને સમયનો સંગાથ આપી જાય.
અવનીપરનુ આગમન જીવનું અનેકદેહથી,એ ગતજન્મના કર્મથી મળી જાય
પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે,જે જગતમાં નિરાધાર દેહથી જીવી જાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,એ જીવનમાં ધર્મકર્મથી લઈ જાય
જીવને મળેલ માનવદેહને સમય સમજીને ચાલતાજ,પાવનરાહે જીવન જીવાય
.....પરમાત્માની પાવનકૃપા ધરતીપર,જે મળેલદેહને સમયનો સંગાથ આપી જાય.
જીવને માનવદેહથી જન્મમળતા,કુદરતની કૃપાએ ઉંમરની સાથે દેહથી ચલાય
પવિત્રરાહને સમજીને ચાલવા,શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજાકરતા મળીજાય
સમયની સમજણ પ્રભુની કૃપાએજ મળે દેહને,કૃપાએ સમયને પકડીને ચલાય
પ્રબુની પ્રેરણાએ જીવનમાં સમયની સાથેચાલતા,ના આશાઅપેક્ષા અડી જાય
.....પરમાત્માની પાવનકૃપા ધરતીપર,જે મળેલદેહને સમયનો સંગાથ આપી જાય.
##################################################################
No comments yet.