May 29th 2022

પવિત્ર સમય

હોલિકા દહનનો કયો સમય યોગ્ય છે? આ રીતે કરો પૂજન | chitralekha
.           .પવિત્ર સમય

તાઃ૨૧/૫/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ  
                
જીવને અવનીપર માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
.....જગતપર હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે દેવદેવીથી જન્મ લઈ જાય.
ભારતદેશને પવિત્રદેશ કર્યો ભગવાને,જેમાનવદેહને પાવનરાહ દઈ જાય
જીવને અનેકદેહથી જન્મ મળે,જે જીવને સમયની સાથે આગમન થાય
જગતપર જીવને ગતજન્મનાદેહના કર્મનોસંબંધ,જે સમય સમજતાજીવાય
માનવદેહ એજ પવિત્રદેહ કહેવાય,જે પવિત્રસમયથી પ્રભુનીભક્તિ કરાય
.....જગતપર હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે દેવદેવીથી જન્મ લઈ જાય.
જીવને માનવદેહ મળે જે અનેકદેહથી બચાવી,જીવનમાં કર્મનીરાહ મળે
પવિત્રરાહે જીવન જીવવા માનવદેહથી.ભગવાનની ભક્તિ ઘરમાંજ કરાય
માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળે જીવનમાં,જે સત્કર્મનીરાહ આપીજાય
જગતપર જન્મમરણથી જીવનુ આગમનવિદાયથાય,નાકોઇજીવથી છટકાય
.....જગતપર હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી,જે દેવદેવીથી જન્મ લઈ જાય.
==============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment