December 9th 2023

ધર્મની પવિત્રજ્યોત

**********
.             ધર્મની પવિત્રજ્યોત   

તાઃ૯/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પવિત્રહિંધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં પવિત્ર દેવદેવીઓથી જન્મી જાય 
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે માનવદેહને,જીવનમાં પવિત્રરાહેજ જીવાડી જાય
....પવિત્રદેશ કર્યો પરમાત્માએ અવનીપર,જ્યાં અનેકસમયથી જન્મલઇ પવિત્ર કરી જાય.
પવિત્રદેશ જગતમાં ભારતછે,જે મળેલમાનવદેહને પ્રભુનાદેહની જીવનમાંપુંજા કરાય
પરમાત્મા અવનીપર દેવઅનેદેવીઓથી જન્મીજાય,જે જીવનાદેહનેપવિત્રરાહપ્રેરીજાય
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,એ શ્રધ્ધાથી ઘરમાં હિંદુધર્મમાં પુંજા કરાય
અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જે હિંદુધર્મથી પવિત્રરાહે દેહને જીવાડીજાય 
....પવિત્રદેશ કર્યો પરમાત્માએ અવનીપર,જ્યાં અનેકસમયથી જન્મલઈ પવિત્ર કરી જાય.
ભારતદેશમાં આરાસુરગામમાં પવિત્ર અંબેમાતાએ જન્મલીધો,જે ભક્તોપરકૃપા કરે
શ્રધ્ધાથી માતાને ઘરમાં પુંજા કરી વંદનકરતા,શ્રી અંબે શરણં મમઃથી પુંજનકરાય 
પવિત્રકૃપાળુમાતા આરાશુરથી પધારે,જે શ્રધ્ધાળૂ ભક્તોને જીવનમાંસુખઆપીજાય
ભારતદેશને જગતમાં પવિત્રકર્યો,જ્યાં શ્રધ્ધાળુભક્તો દુનીયામાં પવિત્રમંદીરકરીજાય 
....પવિત્રદેશ કર્યો પરમાત્માએ અવનીપ.ર,જ્યાં અનેકસમયથી જન્મલઈ પવિત્ર કરી જાય.
########################################################################
 

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment