December 19th 2023

સુખકર્તા દુઃખહર્તા

*****Sawan Vastu Tips: સૌભાગ્ય વૃધ્ધિ મેળવવા માંગો છો તો શ્રાવણ મહિનામાં કરો આ સરળ વાસ્તુ ઉપાય*****
.              સુખકર્તા દુઃખહર્તા

તાઃ૧૯/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની ભારતદેશથી મળેલમાનવદેહને,જીવનમાં પવિત્ર પ્રેરણા મળી જાય
પવિત્રકૃપા ભગવાનની ભારતદેશથી મળે,જ્યાં પ્રભુપવિત્ર દેવદેવીથીજન્મીજાય
.....જગતમાં પ્રભુની ક્રુપાએ ભારતદેશને,પવિત્રદેશ કહેવાય જે માનવદેહને પ્રેરી જાય.
પવિત્રકૃપાળુ શંકરભગવાન ભારતદેશમાં જન્મીજાય,સંગે પાર્વતીપત્નિ થઈજાય
પવિત્રશક્તિશાળી ભોલેનાથકહેવાય,સંગે રાજાહિમાલયનીપુત્રીપાર્વતી પત્નિથાય
ભારતદેશથી હિંદુધર્મની પ્રેરણા મળે,જ્યાં ૐનમઃ શિવાયથી ઘરમાં પુંજનકરાય
જીવને જન્મથી માનવદેહમળે,એ ગતજન્મના દેહનાકર્મથી આગમન આપીજાય
.....જગતમાં પ્રભુની ક્રુપાએ ભારતદેશને,પવિત્રદેશ કહેવાય જે માનવદેહને પ્રેરી જાય.
માતાપિતાના પવિત્રપ્રેમની કૃપા થાય,જ્યાં પવિત્રસંતાન શ્રીગણેશથીજ્ન્મી જાય
જગતમાં હિંદુધર્મમાં શ્રીગણેશજી માનવદેહને સુખઆપીજાય,દુઃખથી બચાવીજાય
માનવદેહના એ ભાગ્યવિધાતા પણકહેવાય,માનવદેહના દરેકપ્રસંગમાં પુંજાકરાય
પવિત્રધર્મમાં માતા પાર્વતીના સંતાન છે,જે રિધ્ધીઅનેસિધ્ધીના પતિદેવ કહેવાય
.....જગતમાં પ્રભુની ક્રુપાએ ભારતદેશને,પવિત્રદેશ કહેવાય જે માનવદેહને પ્રેરી જાય.
ભારતદેશમાં શ્રીગણેશને શંકરભગવાનના પુત્રથીપુંજાય,જે ભાગ્યવિધાતાયકહેવાય
હિંદુધર્મમાં ઘરમાં પ્રભુનીપુંજા કરતા,ધુપદીપકરી ૐગંગણપતયે નમોનમઃથી પુંજાય
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની જીવપર પવિત્રક્રુપાથાય
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહનેભક્તિમાર્ગઆપીજાય,સમયેજીવનેમુક્તિમળીજાય
.....જગતમાં પ્રભુની ક્રુપાએ ભારતદેશને,પવિત્રદેશ કહેવાય જે માનવદેહને પ્રેરી જાય.
######################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment