December 25th 2023

નિખાલસપ્રેમની રાહ

**********
.             નિખાલસપ્રેમની રાહ 

તાઃ૨૫/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,જે જીવનમાં અનેકકર્મથી અનુભવાય 
પાવનરાહે જીવન જીવવા શ્રધ્ધાથી ભક્તિકરાય,એ મળેલદેહને સદમાર્ગે જીવાડીજાય
.....અદભુતકૃપા ભગવાનની જન્મથી મળેલદેહને,જીવનમાં પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
પરમાત્માનો પવિત્રપ્રેમ ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મ લઈજાય 
જગતમાં પવિત્રભારતદેશ છે જે જીવના જન્મનાદેહને,પાવનરાહે જીવન જીવાડી જાય
જીવને જન્મથી અનેકદેહથી જન્મ મળે,નાકોઇ જીવથી કદી જન્મમરણથીદુર રહેવાય
જગતપર જીવને જન્મમરણથી દેહ મળે,પ્રભુનીકૃપાએજ નિરાધારદેહથી બચાવી જાય
.....અદભુતકૃપા ભગવાનની જન્મથી મળેલદેહને,જીવનમાં પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
અવનીપર જન્મથી મળેલદેહને પ્રભુનીકૃપાએ,જીવનમાં પવિત્રકર્મનીરાહે જીવન જીવાય
નિરાધારદેહએ જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળે,ના કોઇ કર્મ અડીજાય
માનવદેહને જીવનમાં કર્મનોસંગાથમળે,એ પરમાત્માની પાવનકૃપાએ દેહને અનુભવાય 
જીવનમાં પવિત્ર નિખાલસપ્રેમ મળે માનવદેહન,એ અદભુતકૃપા ભગવાનનીજ કહેવાય
.....અદભુતકૃપા ભગવાનની જન્મથી મળેલદેહને,જીવનમાં પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment