પવિત્ર સમયનોસંગાથ ભક્તિનો સંગાથ
********** . પવિત્ર સમયનોસંગાથ તાઃ૨/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,એ જન્મથી મળેલદેહને સમયસાથે લઈજાય નાકોઇ જીવનાદેહથી કદી દુર રહેવાય,જે માનવદેહને સમયથીજ સમજાઇ જાય .....અવનીપર અનેકદેહથી જીવને જન્મથી આગમન મળે,જે સમયની કૃપા કહેવાય. જગતમાં જીવનેસમયે જન્મમરણથી અનુભવથાય,નાકોઇ જીવથી કદીદુર રહેવાય જીવપર પ્રભુનીકૃપાએ સમયનો સંગાથ મળે,જે દેહને સમયની સાથે ચલાવીજાય નાકોઇઆશા કેઅપેક્ષાઅડે જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએજ જીવાડીજાય ભગવાનની પવિત્રકૃપાએ જીવનેઅનુભવથાય,જે સમયે નિરાધારદેહથી બચાવીજાય .....અવનીપર અનેકદેહથી જીવને જન્મથી આગમન મળે,જે સમયની કૃપા કહેવાય. શ્રધ્ધારાખીને માનવદેહને ઉંમરનો સંગાથ મળે,જ્યાં પવિત્રરાહે પ્રભુની પુંજા કરાય જગતમાં નાકોઇજ જીવનાદેહની તાકાતસમયે,જે જીવને જન્મમરણથી બચાવીજાય જન્મથી મળેલ માનવદેહને ભગવાનની,પાવનકૃપા મળે જે પવિત્રરાહે જીવાડીજાય જીવને ગતજન્મના દેહના કર્મથીજ,અવનીપર આગમનવિદાયથી કર્મ કરાવી જાય .....અવનીપર અનેકદેહથી જીવને જન્મથી આગમન મળે,જે સમયની કૃપા કહેવાય. ભગવાનનો પવિત્રપ્રેમ અને કૃપાજ જગતમાં,પવિત્ર ભારતદેશથીજ માનવદેહને મળે પરમાત્માએ અનેકપવિત્રદેહથી ભારદેશમાંજ જન્મ લીધા,જેમની સમયે પુંજા કરાય પવિત્રદેશમાં જીવને જન્મથી મળેલદેહને,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને આરતીકરાય જગતમાં નાકોઇજ દેહથી સમયને પકડાય,કે નાકોઇથી સમયથી દુર રહીને જીવાય .....અવનીપર અનેકદેહથી જીવને જન્મથી આગમન મળે,જે સમયની કૃપા કહેવાય. @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@