March 3rd 2024

જીવની સમયનીપકડ

 ***કોંગ્રેસમાં અમદાવાદ શહેરની 16 બેઠક માટે 72થી વધુ દાવેદારો***
            જીવની સમયનીપકડ

તાઃ૩/૩/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
પવિત્રકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે સમયસાથે જીવને જીવાડી જાય
જગતમાં નાકોઇની તાકાત કદી સમયથી,કે નાકોઇથી દુર રહીને જીવનજીવાય
.....જીવને સમયે જન્મથી અવનીપર આગમનમળે દેહથી,જે ગતજન્મના કર્મથીજ મળે.
જીવને ત્માની પવિત્રકૃપા જગતમાં કહેવાય.જે જીવને સમયનીસાથે ચલાવીજાય.
પરમાત્માની પવિત્રપ્રેરણામળે માનવદેહને,જે જન્મથી મળેલદેહને સમયેપ્રેરીજાય
અવનીપર પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
.....જીવને સમયે જન્મથી અવનીપર આગમનમળે દેહથી,જે ગતજન્મના કર્મથીજ મળે.
શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરતા જીવનાદેહને,પ્રભુનીકૃપાએ દેહથી સમયસાથે ચલાય
ભગવાનની પવિત્ર પ્રેરણા મળે માનવદેહને,એ પરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલઈ,ભારતદેશને પ્રભુનીકૃપા પવિત્રદેશ કરીજાય 
 જગતમાં નાકોઇ જીવનીતાકાત કહેવાય,પરમાત્માનીક્ર્પાદેહને સમયસાથેલઈજાય
.....જીવને સમયે જન્મથી અવનીપર આગમનમળે દેહથી,જે ગતજન્મના કર્મથીજ મળે.
======================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment