March 5th 2024

સમયના સંગાથનીકૃપા

  ***હનુમાનજીને પ્રિય થવું હોય તો નિરંતર જપો જય શ્રી રામ***
.           સમયના સંગાથનીકૃપા

તાઃ૫/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપા જીવના મળેલદેહને મળે,જે પવિત્ર સમયે લઈ જાય 
અદભુતકૃપા પરમાત્માની પવિત્ર ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
.....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંબંધરહે,નાકોઇ જીવથી દુર રહેવાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મીજાય
પવિત્રહિંદુધર્મનીપ્રેરણાકરી ભગવાનેભારતદેશથી,જે જીવનેપવિત્રરાહેલઈજાય
જગતમાંસમયે જીવનેમાનવદેહમળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય 
જીવનેગતજન્મના દેહનાકર્મથી,અવનીપર સમયે આગમન વિદાય મળીજાય
.....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંબંધરહે,નાકોઇ જીવથી દુર રહેવાય.
જીવના જન્મથી મળૅલમાનવદેહને,પભુનીકૃપાએ શ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરાય 
પરમાત્માની પવિત્રપ્રેરણામળે,જ્યાંઘરમાં ધુપદીપપ્રગટાવીપ્રભુનીઆરતીકરાય
ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મથી મળે,ના કોઇ બીજા ધર્મની અપેક્ષારખાય
પવિત્ર હિંદુધર્મના મંદીર જગતમાં,પવિત્ર ભક્તોનાજ સહકારથી મંદીર કરાય
.....જગતમાં જીવને સમયે જન્મમરણનો સંબંધરહે,નાકોઇ જીવથી દુર રહેવાય.
################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment