March 8th 2024

પવિત્ર કૃપાનીરાહ

******
.             પવિત્ર કૃપાનીરાહ

તાઃ૮/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં કહેવાય,જે જીવને જન્મથી માનવદેહ મળે 
ગતજન્મના દેહના કર્મથી જીવને આગમન મળે,નાકોઇથી કદી દુર રહેવાય
....જગતમાં સમયથી નાકદી કોઇથીદુર રહેવાય,પ્રભુની પવિત્રકૃપાએ જીવન જીવાય.
હિંદુધર્મમાં પવિત્રકૃપાએ સમયે મળે,આજે પવિત્ર મહાશિવરાત્રિથી ઉજવાય
પવિત્ર શંકરભગવાનને હિંદુધર્મમાં મહાશિવરાત્રીથી,આરતીકરીને વંદન કરાય
પવિત્ર અદભુતકૃપાળુ પ્રભુ હિંદુધર્મમાં,જે ભારતદેશમાં જન્મથીજ પધારીજાય
જગતમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય
....જગતમાં સમયથી નાકદી કોઇથીદુર રહેવાય,પ્રભુની પવિત્રકૃપાએ જીવન જીવાય.
જીવને જન્મમરણથી સમયે આગમનવિદાય મળીજાય,જે દેહને સમયે સમજાય
ભગવાનની કૃપાએ જગતમાં ભારતદેશને વંદન કરાય,જે હિંદુધ્ર્મથીજ પ્રેરીજાય
જગતમાં ભારત્દેશમાં હિંદુધર્મના પવિત્રતહેવાર ઉજવાય,એ પવિત્રસમયકહેવાય
પ્રભુની પવિત્રકૃપાએ હિંદુભક્તોથી જગતમાં મંદીરબનાવી,જીવનેમુક્તિઆપીજાય
....જગતમાં સમયથી નાકદી કોઇથીદુર રહેવાય,પ્રભુની પવિત્રકૃપાએ જીવન જીવાય.
અનેકપવિત્ર તહેવારથી ભગવાનની પુંજાકરાય,જે દેહને ભક્તિરાહે જીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં ભારતદેશમાં પવિત્રદેહથીજન્મીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથી દુનીયામાં પ્રગટી,જે દેહનાજીવને સમજાય 
જીવને સમયે માનવદેહથી જન્મ મળે,જે હિન્દુધર્મથી પવિત્ર ભક્તિ કરાવી જાય
....જગતમાં સમયથી નાકદી કોઇથીદુર રહેવાય,પ્રભુની પવિત્રકૃપાએ જીવન જીવાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment