March 14th 2024

માનવતા પ્રભુક્રુપાએ ભક્તોપર

******
.            માનવતા પ્રભુક્રુપાએ   

તાઃ૧૪/૩/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
પરમાત્માની પવિત્રકૃપામળે જીવનાદેહને,જ્યાં નામોહમાયાની અપેક્ષા અડીજાય
જગતમાં પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઈજાય
.....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેહથી,જ્યાં શ્રધ્ધાળુ  ભક્તોપર કૃપા થાય.
પવિત્રકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જન્મથી મળેલદેહન પ્રભુકૃપાએ,સમયનીસાથે ચાલતા કર્મ કરાવીજાય
જીવનેસમયે નિરાધારદેહથી જન્મમળે,જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળીજાય
નિરાધારદેહને જીવનમાં નાકોઇ સમયનીરાહમળે,કે નાકોઇ કર્મથી જીવનજીવાય
.....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેહથી,જ્યાં શ્રધ્ધાળુ ભક્તોપર કૃપા થાય.
જીવને ભગવાનનીકૃપાએ જ્ન્મથી માનવદેહ મળે,જે સમયેદેહને કર્મકરાવી જાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતમાંજન્મીજાય
પવિત્રકર્મનીરાહ મળે જીવના મળેલમાનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
હિંદુધર્મનીજ્યોતપ્રગટે જીવનમાં,જ્યાં ઘરમાંધુપદીપપગટાવીને મંદીરમાંઆરતીકરાય
.....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેહથી,જ્યાં શ્રધ્ધાળુ ભક્તોપર કૃપા થાય.
##################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment