April 4th 2024

અદભુતકૃપા સમયની

 
             અદભુતકૃપા સમયની  

તાઃ૪/૪/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભક્તિની પવિત્રજ્યોત પ્રગટે શ્રધ્ધાળુ ભક્તોથી,જ્યાં પવિત્રરાહે ભક્તિ કરાય
ભગવાનની પવિત્રકૃપા મળે હિંદુધર્મથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મ લઈ જાય
.....પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે ભક્તિરાહે માનવદેહને પ્રેરી જાય.
ભગવાન શ્રધ્ધાળુ ભક્તોને પ્રેરણાકરે,જ્યાં સમયે ઘરમાં કે મંદીરમાં પંજાકરાય  
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જેમાં પરમાત્મા પવિત્રદેહથી જન્મ લઈ જાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશકર્યો,જ્યાં હિંદુ ધર્મના પવિત્ર મંદીરબનાવીજાય
હિંદુ ધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જે જીવને જન્મથી મળે એ પ્રભુકૃપા કહેવાય 
.....પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે ભક્તિરાહે માનવદેહને પ્રેરી જાય.
મળેલ માનવદેહને પ્રભુની પવિત્રકૃપામળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય,કૃપાએ માનવદેહના પરિવારને સુખ મળીજાય
અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં ઘરમાં ધુપદીપપ્રગટાવીઆરતીકરાય
સમયને સમજીને જીવનમાંસમયે ભક્તિકરતા,જીવના માનવદેહનેભક્તિમળીજાય 
.....પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે ભક્તિરાહે માનવદેહને પ્રેરી જાય.
######################################################################
       

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment