મળે મનનેરાહ
. મળે મનનેરાહ તાઃ૩/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્ર પાવનરાહ મળે માનવદેહને,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય મળેલમાનવદેહને સમયનીસાથે ચાલતા,નાકોઇ આશાઅપેક્ષા અડીજાય .....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયે સમજાઇ જાય. ભગવાનનીકૃપા જગતમાં મળેલ માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિકરી જીવાય મળેલદેહને જીવનમાં પાવનરાહમળે,એ પ્રભુકૃપાએ મનનેરાહ મળીજાય જગતમાં નાકોઇદેહથી સમયને પકડાય,કે નાસમયથી દુર રહી જીવાય આપરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય,જે શ્રધ્ધાથી ભક્તિ કરનારર્નેમળે .....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયે સમજાઇ જાય. જગતમાં પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જ્યાં પવિત્રદેહથીજન્મીજાય પવિત્રહિંદુધર્મથી માનવદેહને પ્રેરણામળે,જેસમયે જન્મમરણથીઅનુભવાય જીવનમાં મળેલદેહને નાકોઇઅપેક્ષા અડીજાય,એ દેહને સમયસાથેચલાય અનેકપવિત્રદેહથી પ્રભુએ દેવદેવીઓથી,જન્મલઇ ભારતદેશપવિત્રકરીજાય .....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયે સમજાઇ જાય. ##############################################################