March 4th 2024
***
***
. કર્મનો સંબંધમળે
તાઃ૪/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને સમયે સમયનોસાથ મળે,જે પ્રભુકૃપાએ માનવદેહ મળી જાય
જગતમાં જીવને સમયે માનવદેહથી આગમન થાય,જે દેહને સમયસાથેલઈજાય
.....શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા જીવનમાં,સમયની પવિત્રરાહે જીવન જીવાય.
પ્રભુની પવિત્રપ્રેરણા ભારતદેશથીજ મળે,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
અવનીપર પરમાત્માનુ આગમનથયુ દેહથી,જે જીવનામાનવદેહને પ્રેરણાકરીજાય
જગતમાં પવિત્રભારતદેશજ છે,જેમાં શ્રધ્ધાથી જીવતાભક્તોને મંદીરનીપ્રેરણાથાય
દુનીયામા પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે,જે પવિત્રમંદીરમાં ભગવાનનીપુંજાકરાય
.....શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા જીવનમાં,સમયની પવિત્રરાહે જીવન જીવાય.
પરમાત્માની પવિત્રપ્રેરણા હિંદુધર્મથીમળે જગતમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાથાય
જગતમાંપવિત્રભક્તિ હિંદુધર્મથીમળે માનવદેહને,જે જીવનાદેહનેસમયસાથેલઈજાય
હિંદુધર્મના ભક્તોનીપ્રેરણાથી દુનીયામાં પવિત્રમંદીરથાય,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરાય
પ્રભુની કૃપાથીસમયે જીવને જન્મમરણથીજ મુક્તિ મળીજાય,જીવનેકૃપા મળીજાય
.....શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા જીવનમાં,સમયની પવિત્રરાહે જીવન જીવાય.
##################################################################
No comments yet.