February 25th 2021

બાબાની કૃપા

આજે ગુરુવારે આ રાશિના લોકો પર વરસશે સાંઈ બાબાની કૃપા, જાણો તમારી રાશિ છે કે નહીં! – જય કિસાન- ખેડૂત ક્લબ

.            .બાબાની કૃપા  

તાઃ૨૫/૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધા રાખીને વંદન કરતાજ,શેરડીવાસી સાંઇબાબાની કૃપા મેળવાય
મળેલદેહના જીવને પાવનરાહ મળે,જે શ્રધ્ધા અને સબુરીથી સમજાય
....મળેલ માનવદેહને અવનીપર,અનેક કર્મથી જીવનની રાહ પણ મળતી જાય.
પવિત્રકૃપા સંત સાંઇબાબાની શેરડીથી,જીવને પવિત્ર કામ કરાવી જાય
બાબાએ આંગળી ચીંધી માનવદેહને,ના કોઇ ધર્મકર્મનો અપેક્ષા રખાય
પાવનકૃપા પરમાત્માની મળે દેહને,જે જીવને મળેલદેહથી સમજાઈ જાય
મળેલદેહથી શેરડીમાં આવ્યા,જ્યાં દ્વારકામાઈની પાવનકૃપા મળી જાય
....મળેલ માનવદેહને અવનીપર,અનેક કર્મથી જીવનની રાહ પણ મળતી જાય.
માનવદેહને સંબંધછે શ્રધ્ધાનો,જીવથી ના અલ્લા ઈશ્વરથી અલગ રખાય
પવિત્રદેહ મળ્યો સાંઇબાબાનો,જે પવિત્ર શંકર ભગવાનની કૃપા કહેવાય
શ્રધ્ધાસબુરીને પાવનરાખતા જીવનમાં,વ્હાલા સાંઈબાબાનીકૃપા મળીજાય
ૐ શ્રી સાંઈનાથાય નમઃથી પુંજાકરતા,મળેલદેહના જીવને મુક્તિ દઈજાય 
....મળેલ માનવદેહને અવનીપર,અનેક કર્મથી જીવનની રાહ પણ મળતી જાય.
##############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment