March 4th 2022
. .સંગાથમળે સમયનો
તાઃ૪/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જીવનમાં,જે મળેલદેહને પાવનરાહે લઈ જાય
મળેલદેહની માનવતા પ્રસરે સમયે,એ જીવનમાં નિખાલસપ્રેમ મળી જાય
.....કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાજ કરાય.
જગતમાં નાકોઇ મળેલદેહની તાકાત,કે તે જીવનમાં સમયથીદુર રહીજાય
પરમશક્તિશાળી પરમાત્મા જગતમાં,જે મળેલદેહનાજીવને સમયે સમજાય
જીવને પવિત્ર પાવનરાહની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
સમયસમજીને ચાલતા માનવદેહને,જીવનમાં પવિત્રરાહની પ્રેરણા મળીજાય
.....કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાજ કરાય.
માનવદેહને પાવનપ્રેરણાનો સંકેતમળે,જે દેહને પવિત્રરાહે જીવનઆપી જાય
જગતમાં પરમાત્માએ ભારતદેશને પવિત્ર કર્યો,જ્યાં અનેકદેહથી જન્મી જાય
હિંદુ ધર્મમાં ભગવાનના દેહની દેવઅનેદેવીઓથી,ઘરમાં ધુપદીપથી પુંજાથાય
પવિત્રકૃપા પરમાત્માનીમળે માનવદેહને,જે સમયે પવિત્રકર્મથી મદદ કરીજાય
.....કુદરતની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાજ કરાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
March 3rd 2022
. પ્રભુની પવિત્રકૃપા
તાઃ૩/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપા જગતપર છે,જે મળેલદેહને અનુભવથી સમજાય
જગતમાં ભારતદેશને પવિત્ર કરવા,ભગવાન અનેકદેહથી જન્મ લઈજાય
....મળેલમાનવદેહને સમયે શ્રધ્ધારાખીને,પુંજાકરતા પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,એ પવિત્રકૃપા માનવદેહપરકરીજાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધછે,જે ગતજન્મના કર્મથી મેળવાય
હિંદુધર્મની પવિત્રરાહથી જીવનમાં ભક્તિકરતા,પવિત્રકૃપા દેહનેમળીજાય
એ પવિત્રકૃપા પરમાત્માની જગતપર,જે મળેલદેહને સત્કર્મ કરાવી જાય
....મળેલમાનવદેહને સમયે શ્રધ્ધારાખીને,પુંજાકરતા પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં દેવઅનેદેવીઓથી જન્મીજાય
જીવને અવનીપરનુ આગમન મળે,જે અનેકદેહથી સમયેજ મળતો જાય
માનવદેહ એપ્રભુનીપાવનકૃપા કહેવાય,જે જીવનમાં દેહને કર્મઆપીજાય
જગતપર મળેલ માનવદેહને કર્મનો સંબંધ અડે,કૃપાએ પાવનકર્મ કરાય
....મળેલમાનવદેહને સમયે શ્રધ્ધારાખીને,પુંજાકરતા પ્રભુની પવિત્રકૃપા મળી જાય.
################################################################
March 3rd 2022
. .જય જલારામબાપા
તા૩/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહની પવિત્રજ્યોતપ્રગટી,જે ગુજરાતના વિરપુરગામથી પ્રસરી જાય
પવિત્ર પરિવારને પરમાત્માની પવિત્રકૃપા મળી,શ્રધ્ધાભક્તિથી અન્નદાન કરીજાય
.....પવિત્રસંત શ્રીજલારામને પત્ની વિરબાઈનો,જીવનમાં પવિત્રકર્મનો સાથ મળી જાય.
પરમાત્માએ પ્રેરણા કરી જીવનમાં,કે મળેલદેહથી સમયે ભુખ્યાને ભોજન કરાવાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જીવનમાં નાકોઇઆશા અપેક્ષા રખાય
માનવતાની મહેંક પ્રસરે મળેલદેહની જીવનમાં,જે વિરપુરના જલારામથીજ દેખાય
પવિત્ર આંગળી ચીંધી પરમાત્માએ,જે વિરબાઈ માતાથીજ ભગવાનનીસેવા કરાય
.....પવિત્રસંત શ્રીજલારામને પત્ની વિરબાઈનો,જીવનમાં પવિત્રકર્મનો સાથ મળી જાય.
હિંદુધર્મમાં જીવને મળેલદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે પ્રભુની પુંજા કરાવી જાય
માનવદેહને પવિત્રરાહે જવાની પ્રેરણા મળે,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી જીવન જીવાય
પવિત્રસંત વિરપુરના શ્રી જલારામ કહેવાય,જેમને પત્નિ વિરબાઈનો સાથ મેળવાય
હિંદુધર્મમાં એ પ્રભુની પ્રેરણાએ અન્નદાન કરી,અનેક માનવદેહને ભોજન કરાવીજાય
.....પવિત્રસંત શ્રીજલારામને પત્ની વિરબાઈનો,જીવનમાં પવિત્રકર્મનો સાથ મળી જાય.
=====================================================================
March 3rd 2022

.જય સાંઇબાબાજી
તાઃ૩/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા શંકર ભગવાનની મળી,જે પાથરીમાં સાંઇબાબાથી જન્મીજાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએજ મેળવાય
....મળેલદેહને હિંદુમુસ્લીમથી દુર નારહેવાય,શ્રધ્ધાસબુરીથી બાબાની પુંજા કરાય.
જગતમાં જીવનેઅનેકદેહથી જન્મમળે,જે સમયનીસાથે આગમન આપીજાય
જીવને પ્રાણીપશુજાનવરપક્ષી સંગેમાનવદેહ,જે ગતજન્મનાકર્મથી મળી જાય
પ્રભુની પવિત્રકૃપા જીવનેમળે,જ્યાં શ્રધ્ધાથી સમયેજીવને માનવદેહ મેળવાય
શેરડીગામમાં સમયે સાંઇબાબા આવ્યા,જ્યાં દ્વારકામાઈનો સાથ મળીજાય
....મળેલદેહને હિંદુમુસ્લીમથી દુર નારહેવાય,શ્રધ્ધાસબુરીથી બાબાની પુંજા કરાય.
મળેલ માનવદેહને સમયે શ્રધ્ધાઅનેસબુરીથી,જીવનમાં સમય સાથેજ ચલાય
કુદરતની આપવિત્રલીલા અવનીપર,જે મળેલ માનવદેહને સમયેસમજાઇજાય
સાંઇબાબાએ પવિત્રસંત ભારતદેશમાં,જે ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
આંગણે આવી બાબાનો પવિત્રકૃપાજ મળે,જે પવિત્ર કર્મનીરાહ આપી જાય
....મળેલદેહને હિંદુમુસ્લીમથી દુર નારહેવાય,શ્રધ્ધાસબુરીથી બાબાની પુંજા કરાય.
#################################################################
March 2nd 2022
. કર્મની પવિત્રરાહ
તાઃ૨/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર પવિત્રકૃપા છે પરમાત્માની,જે મળેલ માનવદેહને સમજાય
ના આશા અપેક્ષાનો કોઇ સાથમળે,એજ પાવનરાહે દેહને લઈજાય
...અજબલીલા કુદરતની અવનીપર કહેવાય,જે મળેલદેહને માનવતા આપીજાય.
પ્રભુકૃપાએ જીવને સમયેમાનવદેહ મળે,જેદેહને પવિત્રરાહ આપીજાય
જીવને અવનીપરનો સંબંધમળે,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
અવનીપર પરમાત્માની પવિત્ર કૃપાએ,જીવને અનેકદેહથી સંબંધ થાય
જીવને પ્રાણીપશુજાનવરસંગે પક્ષી,અને પ્રભુકૃપાએ માનવદેહમળીજાય
...અજબલીલા કુદરતની અવનીપર કહેવાય,જે મળેલદેહને માનવતા આપીજાય.
સમય સમજીને ચાલતા માનવદેહથી,પ્રભુની પવિત્રકૃપાએ જીવનજીવાય
મળેલ માનવદેહને પ્રભુકૃપાએ રાહમળે,જે શ્રધ્ધાથી પુંજન કરાવી જાય
ભારતદેશમાં જન્મલઈ પ્રભુએ હિંદુધર્મની,જ્યોત પ્રગટાવી કૃપા કરીજાય
મળેલમાનવદેહને ઘરમાંધુપદીપપ્રગટાવી,પ્રાર્થનાકરી વંદનથી નમનકરાય
...અજબલીલા કુદરતની અવનીપર કહેવાય,જે મળેલદેહને માનવતા આપીજાય.
================================================================
March 2nd 2022
. આગમન સ્વીકારો
તાઃ૨/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાથી વંદનકરી પ્રાર્થના કરીએ,શંકર ભગવાનને કૃપા કરી પ્રેમથી પધારો
શિવરાત્રીને યાદરાખતા,ભક્ત પ્રદીપના પરિવારથી આગમનને સ્વીકારશોજી
.....પવિત્ર તહેવારે ૐ બમબમ ભોલે મહાદેવ હરથી પ્રાર્થના કરીને વંદન કરાય.
પવિત્રકૃપાળુ શક્તિશાળી ભગવાન છે,જે હિંદુ ધર્મનેજ પવિત્રધર્મ કરી જાય
શ્રધ્ધાથી ૐ નમઃ શિવાયથી પ્રાર્થના કરીને,શિવલીંગપર દુધ અર્ચના કરાય
ભારતદેશમાં પવિત્ર ગંગાનદીને વહાવીજાય,જે શ્રધ્ધાળુભક્તોપર કૃપાકરીજાય
અજબશક્તિશાળી દેવ છે,જેમને ભોલેનાથ મહાદેવ શંકર ભગવાનથી પુંજાય
.....પવિત્ર તહેવારે ૐ બમબમ ભોલે મહાદેવ હરથી પ્રાર્થના કરીને વંદન કરાય.
હિંદુધર્મમાં પવિત્રમાતાપાર્વતીના એપતિદેવ છે,જેમનીસાથે પ્રભુનીપુંજા કરાય
શંકરભગવાન અને માતાપાર્વતીના,પવિત્ર દીકરા શ્રીગણેશ અને કાર્તિકેય છે
દીકરી અશોકસુંદરી થઈજાય,શ્રીગણેશને ભાગ્યવિધાતા અનેવિઘ્નહર્તાકહેવાય
પવિત્રકૃપાળુ દેવ શંકરભગવાનની કૃપા મળે,જ્યાં પરિવાર સહીત પુંજા કરાય
.....પવિત્ર તહેવારે ૐ બમબમ ભોલે મહાદેવ હરથી પ્રાર્થના કરીને વંદન કરાય.
###############################################################
March 2nd 2022
. પ્રભુની કૃપામળે
તાઃ૨/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પરમાત્માની પાવનકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પ્રભુનીપવિત્રકૃપા માનવદેહને સુખ આપી જાયં,નાઅપેક્ષા કોઇ અડી જાય
....મળેલ માનવદેહને સમયે સમજ મળીજાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય
મળેલમાનવદેહના જીવને કર્મનોસંબંધ અવનીપર.જે જન્મમળતા અનુભવાય
શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજાકરતા,પ્રભુની પવિત્રકૃપા મળેલદેહને મળીજાય
જગતમાં પવિત્રકૃપાળુ ભગવાનંછે,જે ભક્તોને જીવનમાં ભક્તિરાહઆપી જાય
....મળેલ માનવદેહને સમયે સમજ મળીજાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
જીવને પરમાત્માની કૃપાએ અવનીપર,માનવદેહ મળે એજ કર્મ કરાવી જાય
મળેલદેહના જીવનમાં અનેકરાહે કર્મથઈજાય,પવિત્રકર્મએ પ્રભુનીકૃપા કહેવાય
સમયનો સંગાથ મળે મળેલદેહને,જે દેહને સમય સાથે પવિત્રકર્મકરાવી જાય
કુદરતની પાવનકૃપા અવનીપર,જે ભારતદેશથી જગતમાં પ્રેરણા કરાવી જાય
....મળેલ માનવદેહને સમયે સમજ મળીજાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
================================================================
March 1st 2022
. .શ્રધ્ધાએ પ્રભુનીકૃપા
તાઃ૧/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરતા,માનવદેહપર પ્રભુની પાવનકૃપા થાય
અવનીપર મળેલદેહને કર્મનો સંબંધ,જે સમયે માનવદેહને સ્પર્શ આપીજાય
....એ સમયે શ્રધ્ધાથી પ્રભુની પવિત્રકૃપા મળે,જે પાવનરાહે દેહને જીવાડી જાય.
માનવદેહને સમયનો સાથ મળે,જે બાળપણજુવાની પછી ઘડપણ મળીજાય
અદભુતલીલા પરમાત્માની છે જગતપર,જે માનવદેહને સમય સાથે લઈજાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં,એ સમયે શ્રધ્ધાપર કૃપા કરીજાય
માનવદેહને પવિત્રકર્મની રાહ મળે,જે જીવનમાં પરમાત્માની પુંજા કરાવીજાય
....એ સમયે શ્રધ્ધાથી પ્રભુની પવિત્રકૃપા મળે,જે પાવનરાહે દેહને જીવાડી જાય.
પવિત્રરાહે ભક્તિ કરાય જે જીવને પાવનરાહે લઈજાય,ના અપેક્ષા અડીજાય
મળેલદેહથી સમયે પરમાત્માની પુંજા કરાય,જે પાવનરાહ જીવને આપી જાય
હિન્દુધર્મની પ્રવિત્રજ્યોત પ્રગટીભારતથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરતા,જીવને અંતે મુક્તિ મળી જાય
....એ સમયે શ્રધ્ધાથી પ્રભુની પવિત્રકૃપા મળે,જે પાવનરાહે દેહને જીવાડી જાય.
=================================================================
March 1st 2022
. ૐ .મહા શિવરાત્રી ૐ
તાઃ૧/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્રપ્રસંગ ઉજવાય
હિદુધર્મમાં શંકર ભગવાનને મહાશિવરાત્રીએ,ધુપદીપકરીને ઘરમાં વંદનકરાય
...જે પવિત્રદીવસે ૐ બમબમ ભોલે મહાદેવથી,માતાપાર્વતીના પતિદેવની પુંજા કરાય.
શિવભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,જે શ્રધ્ધાથી ભક્તિ કરાય
પાવનરાહમળે માનવદેહને જીવનમાં,એમાતાપાર્વતીની કૃપાએ ભજનભક્તિથાય
પવિત્રનામ છે ભગવાનના જે ભોલેનાથ,મહાદેવ શિવશંકરભગવાનથીઓળખાય
પવિત્રતહેવાર આજે મહાશિવરાત્રીનોજ છે,જે હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જાય
...જે પવિત્રદીવસે ૐ બમબમ ભોલે મહાદેવથી,માતાપાર્વતીના પતિદેવની પુંજા કરાય.
પવિત્રભગવાન શિવનોપરિવાર છે હિંદુધર્મમાં,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
પ્રથમસંતાન શ્રીગણેશથયા,જે માનવદેહના ભાગ્યવિધાતાસંગે વિઘ્નહર્તાથીપુંજાય
બીજાસંતાન એ કાર્તિકેય કહેવાય,અને ત્રીજી દીકરી અશોકસુંદરીથી ઓળખાય
પવિત્રકૃપાળુ શંકરભગવાનના શિવલીંગપર,દુધઅર્ચનાકરી ૐનમઃશિવાયથીપુંજાય
...જે પવિત્રદીવસે ૐ બમબમ ભોલે મહાદેવથી,માતાપાર્વતીના પતિદેવની પુંજા કરાય.
========================================================================
ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ
February 28th 2022
. .પ્રભુની પવિત્રકૃપા
તાઃ૨૮/૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને,જીવનમાં સુખનોસાથ મળી જાય
કર્મનો સંબંધ છે મળેલદેહને જીવનમાં,જે પવિત્રરાહે કર્મને કરાવી જાય
.....એ પ્રભુની પવિત્રકૃપા માનવદેહપર,એ શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાવી જાય.
જીવને માનવદેહમળે એપરમાત્માની કૃપાકહેવાય,જે સમયસાથે લઈજાય
કુદરતની આપવિત્રરાહ છે અવનીપર,એ જીવને અનેકદેહથી મળી જાય
સમયે જીવને અવનીપર માનવદેહ મળે,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
બીજા અનેક નિરાધારદેહ છે ધરતીપર,એ પ્રાણીપશુજાનવરપક્ષી કહેવાય
.....એ પ્રભુની પવિત્રકૃપા માનવદેહપર,એ શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાવી જાય.
મળેલમાનવદેહ પર ભગવાનની કૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાથાય
ભગવાનને ધુપદીપકરી વંદનકરતા,ભગવાનની પવિત્રપ્રેરણા દેહનેમળીજાય
જીવને સત્કર્મનો સાથમળે જે પાવનરાહે,દેહને પવિત્રકર્મનીરાહ આપીજાય
પરમાત્માના નામની માળા જપતા જીવનમાં,પ્રભુની પવિત્રપ્રેરણામળીજાય
.....એ પ્રભુની પવિત્રકૃપા માનવદેહપર,એ શ્રધ્ધાથી ભગવાનને વંદન કરાવી જાય.
=================================================================