August 6th 2011

અગણિત

.                         અગણિત

તાઃ૬/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અગણિત છે ઉપકાર પ્રભુના,જે સમજદારનેજ સમજાય
માનવી જીવન કૃપા પ્રભુની,લાયકાતે મુક્તિ મળી જાય
.                          …………. અગણિત છે ઉપકાર પ્રભુના.
નાગણના કરીશકે કોઇ જગે,જ્યાં કૃપા પળેપળે મેળવાય
મનની સમજણ છે માનવીની,જે  પ્રભુકૃપાએજ સમજાય
સત્કર્મોનીસીડી પકડીરાખતાં,અનોખીસમજણ આવીજાય
લાયકાતના ખુલતાં દ્વારથીજ,અગણિત કૃપા પ્રભુની થાય
.                         …………..  અગણિત છે ઉપકાર પ્રભુના.
જન્મ દીધેલ જીવ પર જગતમાં,માબાપનો જ છે ઉપકાર
નાસંતાનથી એચુકવીશકાય,જે અગણિતછે તેમકહેવાય
મળે પ્રેમ માબાપનો બાળકને,ચાદર ભીની કોરી બદલાય
સદમાર્ગની કેડી પકડતાં,એ જીવનો જન્મસફળ થઈ જાય
.                           …………..અગણિત છે ઉપકાર પ્રભુના.

+++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment