February 22nd 2021

શ્રી મહાદેવ

***સુખી વ્યવહારિક જીવન જીવવા માટે ,મહાદેવ પાસે થી શીખો આ વાતો, પ્રેમ સબંધ માં ક્યારેય નય થાય કકળાટ - MT News Gujarati**

.             શ્રી મહાદેવ 

તાઃ૨૨/૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માતા પાર્વતીના પતિ મહાદેવ,જગતમાં શંકર ભગવાનથીય ઓળખાય
પવિત્રશક્તિશાળી દેહ ભારતમાંલીધો,જે હિમાલયપર ગંગા વહાવીજાય
.....પવિત્રપ્રેમ મળ્યો હિમાલયનીપુત્રી પાર્વતીનો,જે ભોલેનાથની પત્નિ થઈ જાય.
પવિત્રદેહ લીધો અવનીપર,જે હિંદુ ધર્મની શાન જગતમાં વધારી જાય
મળેલ માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય
પરમાત્માએ અનેકદેહ લઈ પવિત્ર ધરતી કરી,જે મળેલદેહને શાંંતિ થાય
હરહર ભોલે મહાદેવથી પુંજનથાય,ત્યાંજ માતા પાર્વતીની ક્રૂપા મળીજાય
.....પવિત્રપ્રેમ મળ્યો હિમાલયનીપુત્રી પાર્વતીનો,જે ભોલેનાથની પત્નિ થઈ જાય.
પવિત્રકૃપા માતા ગંગાની છે,અર્ચના કરતા મળેલદેહને મુક્તિ મળી જાય
પરમકૃપાળુ ભોલેનાથ છે,સંતાન શ્રી ગણેશ ભાગ્યવિધાતાથીજ ઓળખાય
અનેક નામ મળ્યા મહાદેવને,જે શંકર,ભોલેનાથ,ત્રિશુલધારી પણ કહેવાય
પાવનકૃપા મળે શ્રધ્ધાભક્તિથી પુંજન કરતા,જીવનમાં પાવનકર્મ થઈ જાય 
.....પવિત્રપ્રેમ મળ્યો હિમાલયનીપુત્રી પાર્વતીનો,જે ભોલેનાથની પત્નિ થઈ જાય.
################################################################
 ,

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment