December 8th 2021

સમજણ સમયની

 નાસાએ શેયર કર્યો એનિમેટેડ વિડિયો, આવનાર સમયમાં ધરતી પર મનુષ્યનું જીવવું  મુશ્કેલ બની શકે છે - Adhuri Lagani
          .સમજણ સમયની

તાઃ૮/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા,જે નિરાધારદેહથી દુર રાખી જાય
અવનીપર જીવનુઅનેકદેહથી આગમનથાય,માનવદેહ પ્રભુનીકૃપાકહેવાય
....ંમળેલદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ પણ થઈ જાય.
કુદરતની આ પવિત્રલીલા કહેવાય,જે મળેલદેહને  પાવનરાહે લઈ જાય
માનવદેહને જીવનમાં નાકોઈઆશા અપેક્ષા,કદી કોઇ સમયે અડી જાય
એ પરમાત્માની પવિત્રકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની સેવા કરાય
હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં અનેકદેહથી પ્રભુનોજન્મ થાય
....ંમળેલદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ પણ થઈ જાય.
જન્મથી દેહમળતા જીવને કર્મનીરાહ મળીજાય,જે જીવનમાં સમયે દેખાય
પવિત્રકર્મમાં નાકોઈ તકલીફ અડીજાય,જ્યાં પરમાત્માની પાવનકૄપા થાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જેમા પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
માનવદેહને પ્રભુકૃપાએ સમયની સમજણ પડે,જે જન્મમરણથી છોડીજાય 
....ંમળેલદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ પણ થઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment