December 19th 2021
. સમયની પાવનરાહ મળે
તાઃ૧૯/૧૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવનરાહ મળે માનવદેહને,જે જીવને જગતમાં સમયસાથે લઈ જાય
નાકોઇ મળેલદેહથી કદી દુર રહેવાય,એ સમયની પાવનરાહની સાથે ચલાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુને વંદન કરી જાય.
જગતપર યુગનો સંબંધમળે મળેલદેહને,એ સમયનીસાથે મળેલદેહને લઈ જાય
નાકોઇ દેહની તાકાત જગતમાં,જે સમયને છોડીને જીવનમાં કદી જીવી જાય
સમયની સાંકળ એપકડે મળેલદેહને,જે જીવનમાં સુખદુઃખની સાથે લઈ જાય
કુદરતની આલીલા મળે અવનીપર,એ મળેલ માનવદેહને સમયે સમજાઈ જાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુને વંદન કરી જાય.
જીવને પ્રભુનીકૃપાએજ માનવદેહ મળે,જે પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવીજાય
મનુષ્યદેહને ભગવાનનીકૃપાએજ સમયની સમજણપડે,જે પવિત્રકર્મ કરાવીજાય
અનેક પવિત્રદેહથી પ્રભુએ ભારતદેશમાં જન્મલઈ,માનવદેહને ભક્તિઆપીજાય
મળેલ માનવદેહના જીવને પ્રભુની કૃપાએ,અંતે જન્મમરણથીમુક્તિ મળી જાય
.....પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે જીવનમાં પ્રભુને વંદન કરી જાય.
==================================================================
No comments yet.