December 25th 2021
	 
	
	
		  .            .જય દુર્ગામાતા
તાઃ૨૮/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
પરમાત્માની પવિત્રકૃપાએ ભારતદેશમાં,હિંદુધર્મમાં અનેકદેહથી જન્મલઈ જાય
જગતમાં મળેલમાનવદેહને પ્રભુનીકૃપામળે,જે મળેલદેહને પાવનરાહ દઈ જાય
.....જીવને ધરતીપર દેહનોસંબંધ છે,જે પ્રભુનીકૃપાએ જન્મમરણથી મુક્તિ મળી જાય.
પવિત્ર દેવ અને દેવીઓથી જન્મથી આવીજાય,જે ભારતનીભુમી પવિત્રકરીજાય
પ્રભુએ લીધેલ દેહમાં શ્રધ્ધાથી કોઇપણ દેહની,ઘરમાં ધુપદીપકરીને પુંજા કરાય
મળેપ્રેમ પરમાત્માનો જે દેહને જીવનમાં,એને ના કોઈઅપેક્ષાએ જીવન જીવાય
અનેક દેવીઓના દેહથી જન્મેલ માતાના દેહ કહેવાય,જે શ્રધ્ધાથી પુંજન કરાય
.....જીવને ધરતીપર દેહનોસંબંધ છે,જે પ્રભુનીકૃપાએ જન્મમરણથી મુક્તિ મળી જાય.
પવિત્ર માતા દુર્ગા છે જેમને ૐ હ્રીં દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી ઘરમાં પુંજન કરાય
પવિત્રકૃપાળૂ માતાછે હિંદુધર્મમાં,એમની નવરાત્રીમાં નવસ્વરૂપના ગરબા ગવાય
દુર્ગામાતાના દેહને ધુપદીપથી પુંજન કરી,ઘરમાંજ માતાની આરાધના પણ કરાય
મળે માતાની પવિત્રકૃપા મળેલદેહને,જ્ર જીવનમાં પવિત્રરાહે જીવનજીવાડી જાય
.....જીવને ધરતીપર દેહનોસંબંધ છે,જે પ્રભુનીકૃપાએ જન્મમરણથી મુક્તિ મળી જાય.
=====================================================================
.            .જય દુર્ગામાતા
તાઃ૨૮/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
પરમાત્માની પવિત્રકૃપાએ ભારતદેશમાં,હિંદુધર્મમાં અનેકદેહથી જન્મલઈ જાય
જગતમાં મળેલમાનવદેહને પ્રભુનીકૃપામળે,જે મળેલદેહને પાવનરાહ દઈ જાય
.....જીવને ધરતીપર દેહનોસંબંધ છે,જે પ્રભુનીકૃપાએ જન્મમરણથી મુક્તિ મળી જાય.
પવિત્ર દેવ અને દેવીઓથી જન્મથી આવીજાય,જે ભારતનીભુમી પવિત્રકરીજાય
પ્રભુએ લીધેલ દેહમાં શ્રધ્ધાથી કોઇપણ દેહની,ઘરમાં ધુપદીપકરીને પુંજા કરાય
મળેપ્રેમ પરમાત્માનો જે દેહને જીવનમાં,એને ના કોઈઅપેક્ષાએ જીવન જીવાય
અનેક દેવીઓના દેહથી જન્મેલ માતાના દેહ કહેવાય,જે શ્રધ્ધાથી પુંજન કરાય
.....જીવને ધરતીપર દેહનોસંબંધ છે,જે પ્રભુનીકૃપાએ જન્મમરણથી મુક્તિ મળી જાય.
પવિત્ર માતા દુર્ગા છે જેમને ૐ હ્રીં દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી ઘરમાં પુંજન કરાય
પવિત્રકૃપાળૂ માતાછે હિંદુધર્મમાં,એમની નવરાત્રીમાં નવસ્વરૂપના ગરબા ગવાય
દુર્ગામાતાના દેહને ધુપદીપથી પુંજન કરી,ઘરમાંજ માતાની આરાધના પણ કરાય
મળે માતાની પવિત્રકૃપા મળેલદેહને,જ્ર જીવનમાં પવિત્રરાહે જીવનજીવાડી જાય
.....જીવને ધરતીપર દેહનોસંબંધ છે,જે પ્રભુનીકૃપાએ જન્મમરણથી મુક્તિ મળી જાય.
=====================================================================
 
 
 
	 
	
	
 
	
	 December 25th 2021
	 
	
	
		
.                વિઘ્નહર્તા શ્રીગજાનંદ
તાઃ૨૧/૧૨/૨૦૨૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
પવિત્રહિન્દુધર્મમાં પિતા ભોલેનાથ,સંગે માતા પાર્વતીના લાડલા સંતાન
જગતમાં વિઘ્નહર્તા શ્રીગજાનંદ,સંગે ભાગ્યવિધાતા શ્રીગણેશજી કહેવાય
.....અવનીપર જીવને મળેલદેહને,સમયસાથે ભક્તિ કરી જીવતા અનુભવ થાય.
પરમશક્તિશાળી શ્રીશંકર ભગવાન,જેમને ભોલેનાથ મહાદેવ પણ કહેવાય
રાજા હિમાલયની પવિત્ર પુત્રી પાર્વતી,જે ભોલેનાતની જીવનસંગીની થાય
હિંદુધર્મમાં શક્તિશાળી શંકરભગવાનછે,જે જટાથી પવિત્રગંગા વહાવીજાય
ભારતદેશમાં પવિત્રરાહેજ જીવન જીવતા,પરિવારનુ કુળ પણ આગળ વધી
.....અવનીપર જીવને મળેલદેહને,સમયસાથે ભક્તિ કરી જીવતા અનુભવ થાય.
પવિત્રકૃપા મળી મમ્મીની જે પ્રથમ સંતાન,શ્રી ગણેશ જે પવિત્રપુત્ર કહેવાય
સમયે શ્રી કાર્તિકેય જન્મીજાય જેબીજોપુત્ર થાય,અંતે અશોકસુંદરી જન્મીજાય
શ્રીગણેશ પવિત્રપુત્ર થઈજાય હિંદુધર્મમાં,જે વિઘ્નહર્તા શ્રીગજાનંદ પણકહેવાય
પિતાની પવિત્રશક્તિછે જેહિંદુધર્મમાં,પિતાને બમબમભોલે મહાદેવથીય પુંજાય
.....અવનીપર જીવને મળેલદેહને,સમયસાથે ભક્તિ કરી જીવતા અનુભવ થાય.
*****************************************************************