May 10th 2022
**
**
. .પવિત્રરાહ માનવતાની
તાઃ૧૦/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર પ્રભુની કૃપાએ દેહમળે,જે પરમાત્માનો પ્રેમ કહેવાય
કર્મનો સંબંધ જીવના દેહને અવનીપર,માનવદેહ એજ પવિત્રરાહે જાય
.....જીવનુ આગમન અનેકદેહથી થાય,જે સમયની સાથે જીવને દેહથી મળી જાય.
અવનીપર પરમાત્માની કૃપા કહેવાય,એ જીવને અનેકદેહથી મળી જાય
જીવને જન્મમરણથી દેહમળે,પ્રાણીપશુજાનવરપક્ષીએ નિરાધાર કહેવાય
નાકોઇ રાહ મળે જીવનમાં મળેલદેહને,એ અદભુતલીલા પ્રભુનીકહેવાય
જીવને જન્મથી માનવદેહમળે,જે મળેલદેહને કર્મનો કર્મનો સંગાથ મળે
.....જીવનુ આગમન અનેકદેહથી થાય,જે સમયની સાથે જીવને દેહથી મળી જાય.
કુદરતની પવિત્રકૃપા જીવને મળેલદેહપર,એ જીવનમાં સત્કર્મ કરાવીજાય
પવિત્રરાહે જીવન જીવવા શ્રધ્ધાથી,ભગવાનની સમયે ઘરમાં પુંજા કરાય
પ્રભુની પવિત્રકૃપામળે દેહને,જે પવિત્રરાહે જીવનજીવતા માનવતા દેખાય
એજ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે ભારતદેશને પવિત્ર કરી જાય
.....જીવનુ આગમન અનેકદેહથી થાય,જે સમયની સાથે જીવને દેહથી મળી જાય.
********************************************************************
No comments yet.